SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. દિશિપરિમાણ વ્રત ) “जगदाक्रममाणस्य प्रसरल्लोभवारिधेः। સર્વને વિધે તેન, વેન ટ્રિવિરતિઃ ૐ | ૩ |’’ યો. શા. ત્રિ. પ્ર. -“જણે દશેય દિશામાં જમવાનું પરિમાણ ધાર્યું છે, તેણે જગતને દબાવી ફેલાતા લોભ સમુદ્રને રોકયો છે.” ( સ્વરૂપ છે ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા મળી દશ | | દિશામાં જવા-આવવાનો નિયમ કરવો. | ( વિકલ્પો ] ૧. ઊર્ધ્વ (ઉપરની) દિશામાં _ _ અંતરથી વધુ જઇશ નહિ. ૨. અધો (નીચેની) દિશામાં _ અંતરથી વધુ જઇશ નહિ. તિર્યગ (તિર્જી) દિશામાં અર્થાત્ પૂર્વ આદિ ચાર દિશા તથા અગ્નિ આદિ ચાર વિદિશામાં _ અંતરથી વધુ જઇશ નહિ. આજીવન/_ _વર્ષ સુધી/ જીવનમાં, વધુ પરદેશ જઇશ નહિ અથવા છોડીને બીજા કોઇપણ ઠેકાણે પરદેશ જઇશ નહિ. પૂિરક નિયમો) ચાતુર્માસમાં દેશ/રાજય/નગર બહાર જઇશ નહિ. ભારતમાં પણ અનાર્ય તુલ્ય _ સ્થળોમાં અનિવાર્ય સંજોગો સિવાય જઇશ નહિ. | જિયણા છે ત્યકત કરેલી ભૂમિની બહારથી આવતાં છાપાં, તાર, ટપાલ, માણસ, ચીજ આદિ લેવા મોકલવાનો ઉપયોગ કરવો પડે. ધર્મકાર્ય-ગંભીર-અસમાધિકારક અકસ્માતે શારીરિક વ્યાધિ આદિમાં ઉપરોકત નિયમોની છૂટ ગીતાર્થ ગુરૂગમથી જાણવી. ધ્યેય ] સંસારની અવિરતિમાં પડેલો આ જીવ લોઢાના બળતા ગોળા. ' જેવો છે. તેનાથી જયાં જાય ત્યાં ષજીવનિકાયની હિંસા થાય છે. ! ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy