SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ કી રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી પ્રતાપસૂરિજી જો “આચાર્યો જ કરે એ આગ્રહ સેવા હેય તે આચાર્યો જ નિર્ણય કરે. વર્તમાનમાં આચાર્યો છે તે મળીને જે નિર્ણય લાવશે તે બધાને માન્ય હશે ને? બીજા આચાર્યો બહાર છે તેઓને લેખિત જવાબ ન આવે...આપણે વિચાર કરી નિર્ણય કરીએ અને તે બીજાઓને મંજુર થશે? રામસૂરિજી D.-કેશુભાઈને કહેવા પ્રમાણે જે કરવામાં આવે તે એ રીતે લેવાશે તે નિર્ણય સર્વમાન્ય નહિ થાય. પ્રતાપસૂરિજી-ચકેશ્વરીદેવીને લાવીશું? રામસૂરિજી D -હા જ તે. પ્રતાપસૂરિજી-શેઠના ધ્યાનમાં લાવવા માટે કહું છું. જરૂર આચાર્યો વિચાર કરશે, પણ તેઓએ કરેલા નિર્ણયમાં બધા જ કબુલાત ન આપે તો? પછી પણ વિચારણા કરવી રહી ને? દર્શનવિ ત્રિપુટી-મંજુર ન થાય તે ઠીક વિરોધ થશે. રામસૂરિજીD –આ વાત પહેલેથી જ ઉપસ્થિત કેમ ન થઈ? પ્રથમ આ વિચારણા કરતાં શું વાંધો હો ? આચાર્યોએ જ વિચારણા કરવાની હતી તે તપાછશ્રમણ સંઘ કરવાની શી જરૂર હતી ? હંસસામ-(વળી ફરી) અમને તે મુક્ત કરે, રોજ અપમાન શું કામ સહન કરવાં? પ્રતાપસૂરિજી-સાધુને માન-અપમાન ન હોય. હંસસામ-અમારે તે માન-અપમાન છે જ, પ્રમત્ત છીએ. કેવળજ્ઞાન થયું નથી. પ્રતાપસૂરિજી-કેશુભાઈને ધ્યાન માટે તે વાત મૂકી છે. રામસુરિજીD-સમુદાયનીધ કરી ત્યારે સૂરિઓને જ નેધવા હતા ને! નેંધ થઈ તે વખતે બીજા પંન્યાસ–ઉપાધ્યાય-મુનિઓની ધ શા માટે લેવામાં આવી? જે સૂરિઓથી જ કામ લેવાનું હતું તે વળી જે વાત તેમ જ છે તે આ અન્ય મુનિઓને બેસવા કેમ દીધા છે? આચાર્યો સાથે બીજાઓને પણ આમંત્રણ કેમ અપાયાં છે? આમાં કાંઈ ભેદ તે નથી લાગતું ને? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy