SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પક ચોથા દિવસની કાર્યવાહી ; ૪૯ અવિચ્છિન્ન પ્રણાલિકા નથી. અમને ખ્યાલ ન હોય તેથી ચલાવી લીધેલ હોય તેથી પૂર્વના પુરુષની આશાતના લાગે તેમ અમારૂં માનવું નથી. ભીતીયાં પંચાંગ શરૂ નહિ થએલ ત્યારે બે તિથિ પર્વની મનાતી આવતી હતી. ૧૯૮૪માં બે ચૌદશની બે તરસ લખાએલ તે વખતે કલ્યાણકની ચર્ચા ઉભી થઈ કુંવરજી આણંદજી XXXX જૈનધર્મપ્રકાશની ૧૯૪૫ થી પંચાંગ શરૂ થયું. કૈઈની ગેરસમજ ના થાય માટે બે ચૌદશ ન લખાય. બૈરાંઓ વગેરેને બોલવાની ગરબડ ન થાય માટે બે તરસ લખી છે. તેથી જ પ્રથમ તેરસે કલ્યાણક કરવું. આ રીતે ગેરસમજથી આ પર્વતિથિની ક્ષયવૃદ્ધિની ગરબડ ચાલુ થઈ. ૯રમાં આવી ગરબડને આધાર લઈ સંવત્સરી પ્રસંગે ઉદયતિથિને અવગણવામાં આવેલ, બે પાંચમ હતી તે બધી વાતની ઉંડાણમાં મારે જવું નથી. સિદ્ધિસૂરિજી મહારાજે જે પ્રયાસ કર્યો તે એમના જ ગાળામાં પડે કે મારે આજે રવિવાર કરે પડે છે. શનિવાર સાચે પણ... - જ્યારે ચૌદશ-અમાસની ગરબડ થઈ ત્યારે આમ કર્યું નથી. માટે આવી પરંપરા અવિચ્છિન્ન નથી એમ માનીએ... (તમે આ નવું છેડીને આશીર્ણ માગે એકવાર તે આવી જ જાવ) એમ ખોટું દબાણ કરી અમને કહેવામાં આવે તે એ ઠીક નથી. તે પછી ચર્ચાના કારજ બંધ કરાય. ખોટી રીતે દબાણ લાવી અઘટિત રીતે વાત વિચારણને માર્ગ બતાવ્યો, રાજેન્દ્રવિજયજી મહારાજે માગભેદની વાત રજુ કરી...આચરણ શુદ્ધ માની અમારા પર માર્ગભેદને આરોપ લગાવવામાં આવ્યા છે, પણ તે પ્રણાલિકા અવિચ્છિન્ન છે તે સાબીત ન થઈ જાય ત્યાં સુધી આવા આક્ષેપ ઘટિત નથી. આપણે ભેગા બેઠા છીએ એ પ્રસંગે આમ માફી મંગાવવી વગેરે વાત કરવી તે ઉચિત નથી. આપણું ટીકાકારે કહે છે કે-અમારી છઘની ભૂલ પાછળવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy