SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી 66 મેં આમત્રણ આપ્યું નથી, મુનિઓને સાંભળવા બેસવાની જરૂર નથી, એ (પક્ષ) ની પાંચની કમીટી કરવાની વાત કરી, ચર્ચાના વિષય રાખવાના ઢાય, ચર્ચાકરવાની છે, અમુક સૂરિએ કે ગચ્છાધિપતિઓ કે પ્રતિનિધિએ (ને ભેગા લેવા) ની વાત ઉપસ્થિત થઈ ” તેમણે આ વાત રજુ કરી.! ખીજી રીતે તેમાંથી—તે વાતમાંથી વાત વધી ગઈ. “ કાય વાહી કેમ કરવી? તે વગેરે કામ મુનિવરનું છે. (નહિં કે–કેશુભાઈનું.) કેશુભાઈની વાત વારવાર ચલાવાય છે, તેા કેશુભાઈ કહે છે તે પ્રમાણે જ કામ કરવાનું હેાય તે તે કહે તેમ કમીટી નીમાય; નિર્ણય પણ તે પ્રમાણે આપવાના હાય તા તેમણે કાચા ખરડા આપી દેવા જોઈ એ. ‘મેં આ શરતે આપને ખેલાવ્યા છે, આટલા જ મારા આમત્રિત છે. ' વગેરે તેમના (તરફથી) ડેાળાણુ વારંવાર કેમ થાય છે? ” કાઈ એ માંગ્યેા નથી, તે પત્ર કેમ વાંચ્યા ? • તિથિચર્ચા લખેલી છે, ખાર તિથિ લખેલ નથી. ' (છતાં ‘ ખારતિથિની ચર્ચા કરવાની ' એમ કેશુભાઈ અધિકાર બહાર કેમ ખાલે છે ?) સુનિએએ કરવાની વાતમાં કેશુભાઈના સૂચને વારવાર કેમ થાય છે.? ‘મુનિઓને આમંત્રણ કયુ` નથી. ' એવી વાત કેશુભાઈ વાર વાર કહે છે (તા પછી) તમે કહે। તે રીતે ચર્ચા કરવી કે મુનિઓને (ચર્ચા કરવા) બેસાડવા ? 9 9 કેશુભાઇ–મે આપને ગઈકાલે સ્પષ્ટ કહ્યુ` છે કે-દરેક સમુદાયના ગચ્છાધિપતિઓને પત્ર લખ્યા છે અને તે ન આવી શકે તે તેના પ્રતિનિધિને લખેલ છે. ન’દનસૂરિજી-બીજાઓને તમે નથી લખ્યાને ? કેશુભાઈ-મ’આપને લખ્યા છે. લબ્ધિસૂરિ, રામચ'દ્રસૂરિ, માણેકસૂરિમને લખેલ છે. ન’દનસૂરિજી–(આ સિવાય) બીજાને લખેલ નથી ? તપાગચ્છની આ કિમિટ છેતે કિમિટ કેશુભાઈએ આમ'ત્રિત કરેલાની છે કે સમગ્ર શ્રમણસંઘની છે? કેશુભાઈ-તિથિચર્ચા માટે ગઇ કાલે મેં કહ્યું તેમ સૂરિઓ મળીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy