SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કે રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી જબૂસૂરિ-હંસસામને) આપને શે અભિપ્રાય છે? (વચ્ચે બીજા બેલ્યા) લમ્પિરિ-કાલ ઉપર રાખે છે ? (બધાએ વાંધો લીધે હતે.) રામચંદ્રસુરિ-ભલે એમ રાખે, પરંતુ આ વાત મુકાઈ જાય છે. ૪-૫ સમાપ્ત, સર્વમંગલ. દિવસ ૧૦ મે, વૈ૦ શુક ૧૩ ગુરૂવાર [ બુધવારે એટલે સમેલનના નવમા દિવસે આગેવાન શ્રાવકે એ સંમેલનમાં આવીને વિનંતિ કરેલ કે-“આવતી કાલે ગુરૂવારના દિવસે પ્રકાશ કોલેજમાં પૂજા રાખવામાં આવી છે તે આચાર્ય મહારાજ આદિ સહ શ્રમણ ભગવતેને બપોરે ૧૧ વાગે પૂજામાં પધારવા વિનંતિ છે.” આથી આજરોજ સહુ આચાર્ય ભગવંત અને મુનિમંડળે પૂજામાં હાજરી આપી હતી. પૂજામાંથી ઉઠી સહુ હેલમાં ૧૨-૪૫ મીનીટે પધાર્યા બાદ પ્રથમ કેશવલાલભાઈ અને રામચંદ્રસૂરિની મંત્રણા (૧૨-૫૦ મીનીટે) શરૂ થઈ હતી. તે વખતે ઘણાને એમ જ લાગેલું કે-રામચંદ્રસૂરિ કેશુભાઈને કાન મંત્રે છે.” ને કેટલાક તે એ તે ગુરુમંત્ર આપતા હશે” એમ બેલતા હતા. ]. ૧૨-૫૭ મીનીટે ૫૦ ઉદયસૂરિજી મહારાજનું મંગલાચરણું. મૌન ...શાન્તિ અને મંત્રણાઓ ૨-૫ મીનીટથી શરૂરામચંદ્રસૂરિ-પુણ્યવિજયજી ક્યાં ગયા છે? આજે હજુ કેમ સ્થા નથી? મેંદસૂરિજી ખબર નથી. પાંજરાપોળને ઉપાશ્રયે તે વહેલા આવી ગયા હતા. ત્યાંથી સ્થડિલ ગયા કે કથા? તે હું જાણું નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy