SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ રાજનગર્ શ્રમણુ સંમેલનની કાર્યવાહી ' " કરી દીધેલ! [ કહે છે કે-આ॰શ્રી પ્રેમસૂરિજીએ હળવેથી માત્ર આમાં એ તિથિ કરવાની તું પહેલ કરે છે, એમ નથી લાગતું !' એટલું જ કહેલ, તેના તે સૂરિ (?) એ તેને તરત જ એ છઠ કરવાની તમારા ગુરુ અને પહેલ મારા દાદાગુરુએ આ સાલ જ કયાં નથી કરી ?' એમ જડબેસલાક હવાલે આપી દેતાં પ્રેમસૂરિજીને તા માઈને ચુપ જ થઇ જવું પડેલ !!] પછી તે-એ રીતે ગુરુના પણ ગુરુ અની ગએલ રામચંદ્રસૂરિએ,−સ ૦૧૯૯૩માં પેાતાનાં આરાધનાના પંચાંગામાં પણ લૌકિક ટિપ્પણાની બધી જ પ તિથિક્ષયવૃદ્ધિને આરાધ્ય તરીકે છપાવી દેવાનું અજ્જૈની પરાક્રમ હાથ ધર્યું.! પછી તા દેશ છેડીને નાસવું પડયું, છતાં માગે ન અવાયું ! રામચંદ્રસૂરિએ તે પ્રમાણે આપખુદી સ્વચ્છંદતાથી લીધેલ અજેની વળાંક, પ્રભુશાસનના પૂ॰સમસ્ત શ્રમણભગવત્તાને પ્રાચીન આચરણાના આમૂલચૂલ ઘાતક એવા ભયંકર જણાવાથી તે અવસરે તે સામે પૂર્વ સમસ્ત સાધુભગવંતા ધમધમીને રણઝણી ઉઠયા કે— કયા શાસ્ત્ર અને કઈ પ્રાચીન આચરણાના આધારે એ માગ લીધા છે ? તે માર્ગ બદલ આધારા જાહેર કરી.' આથી તેઓ ગભરાયા, અને તે મત બદલ મુદ્દામ એક પણ આધાર આપી શકે તેમ નહિ હાવાથી મુંબઇ છેાડી, ગુજરાત-સૌરાષ્ટ્રાદિ દેશેાને છેડીને ત્રણ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં જઈ ભરાએલ ! પાલીતાણા જઈ નેપણ તાજી રા દિર્યનું નાટક જ કર્યું ! માદ સ’૦૧૯૯૭માં મુંબઇ આવતાંની સાથે જ શાસનપક્ષે તેમને દેશ શું ખાડા છે ? દિશા છેડા, નહિ તે ચર્ચા કરવા તૈયાર થાવ’ એમ જણાવતાં ‘હું પાલીતાળે જઈ પૂ॰આચાર્ય મહારાજ સાથે ચર્ચા કરીશ.’એમ નરમ પડીને પણુ માત્ર મૌખિક જ ખેલ્યા કરેલ; પરંતુ ચર્ચા કરવા તેા હરગીજ તૈયાર થએલ નહિ. મુંબઇ ખલ્યા મુજબ મુંબઈથી ૧૯૯૮માં પાલીતાણા મુકામે પૂગમદ્ધારક આચાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy