SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કિ પ્રાફિકથન : ચંડમાંની ઉદયાત એથે સંવત્સરી કરવામાં તેમાંની “બે પાંચમને આરાધનામાં પણ બે પાંચમ ગણવાની ” આપત્તિ જણાવાથી અને તેમ બે પાંચમ ગણવામાં ઝ-પનું જેડીયું પર્વ ત્રુટી જતું હોવાનું જણ વાથી તેઓશ્રીએ, રામચંદ્રસૂરિને તે નકકી કરેલ “શનિવાર સંવત્સરી વાળી જાહેરાતમાં તે પંક્તિ વધારવાની સાફ ના જણાવેલ.” જ્યારે રામચંદ્રસૂરિએ ચંડાંશુની શેથ જાહેર કરી! એ અથવા અન્ય કોઈ વિશેષ કારણે તે પ્રસંગે પિતાના ગુરુજી સામે એકદમ ઉશ્કેરાઈ જવા પામેલ રામચંદ્રસૂરિએ પિતાના ગુરુ છને-“હરપળે ચડશુગંડુને છોડવાનું ટેણું સાંભળવા હું હરગીજ તૈયાર નહિ હેવાથી હું તે “ચંડાશુની જ ઉદયાત ચેથ ને શનિવારે સંવત્સરી એમ જ જાહેર કરીશ. અને તેમાંની બે પાંચમને આરાધનામાં પણ બે પાંચમ કહેતે રહીશ.', આમાં જો તમે સંમત ન રહે તે કાંઈ નહિ; હું અને મારા ૬૦ શિવે તે મુજબ કરશું,” એ પ્રમાણે સાફ સંભળાવી દેવાપૂર્વક પિતે ચંડાશુગંડુની જ ભાશુકને શનિવારે સંવત્સરી જાહેર કરેલ! એ સાથે બધાને ખોટા લેખાવી અજેની પરાક્રમ આદર્યું! અને તે સાથે જ પિતાની તે ઉદ્ધતાઈભરી સ્વચ્છતા ઉપર પડ પાડી દેવા સારૂ તેમણે (તે ચંડશુગંડુ પચાંગમાંની પંચમીની વૃદ્ધિએ જાય થોત્તર પ્રદેષ તેમજ જૂનિમણૂલી ગોશી વર્ણન ની પ્રાચીનતર આચરણાનુસારે કમે એથની અને ત્રીજની વૃદ્ધિ કરવા પૂર્વક બનાવેલી આરાધનાની ચેથને રવિવારે સંવત્સરી કરનાર પૂ. સમસ્ત મુનિવરોને ખેટા લેખાવવા સારૂ) રવિવારે ભાશુટ ઉદયવાળી તિથિ નથી, ઉદયવાળી ચે તે શનિવારે જ હેવાથી સાચી સંવત્સરી શનિવારે જ છે. એ પ્રમાણે (વૃત્ત થઈ પ્રોષનું પતે સ્નાન કરી નાખ્યું હોવાનું જ્ઞાપક)ઝેરી પ્રચાર પણ શરૂ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy