SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ક આઠમા દિવસની કાર્યવાહી ક. ( ૧૩૮ કહેવા બેસીએ એટલે ઘણું ઘણું નીકળશે. ભૂતકાળને ઇતિહાસ કહેવામાં પરિણામ સારું આવે જ નહિ. માટે આપ ન કહે એમ અમે ઈચ્છીએ છીએ. કારણકે એથી તે પરંપણ વધશે. નંદનસુરિજી-તમે એવું શા માટે કલ્પ છે? હું કહીશ એટલે તમારે કહેવું જ પડશે એમ શું કામ માની લે છે? તમે શા પરથી એમ કહે છે કે-પરંપરા વધશે? રામચંદ્રસૂરિ-આપ કહેશે તે અમારે કહેવું પડશે. જે વ્યક્તિના આમંત્રણને લીધે અમે જે યેયથી આવ્યા છીએ તેમાં બાર પર્વની ચર્ચા થવી જોઈએ. શેઠ કેશુભાઈનું ધ્યેય પણ સચવાવું જોઈએ. અને એટલા જ માટે સમિતિ નીમાય, જલતી નિર્ણય આવે અને કાર્ય પાર પડે તે પ્રથમ જોવાનું માટે નિર્ણયાત્મક સમિતિ નીમાય એવી અમારી ઈચ્છા છે. ઘણીવાર તે ગરબડમાં કામ થતું નથી. માટે શાંતિપૂર્વક વિચારણા કરીને કામ લેવું જોઈએ. બાર પવી અને સંવત્સરી માટે નિર્ણાયક સમિતિ નીમાય એવી અમારી ઇચ્છા છે. એ સમિતિ જે નિર્ણય કરે તે બધાને મંજુર રહે. પ્રતાપસૂરિજી-ત્યારે જ એગ્ય રીતે સમિતિ નીમાણી ગણાય કે-જયારે કોઈ પણ સમુદાય રહી જતા ન હોય, એ જ મૂળ મુદ્દાની વાત છે. સમિતિ કરવાની જરૂર જ છે. અને તે સૌને સંતોષ આપીને. એક સમુદાયને પણ સહકાર ન લેવાય તે ઈષ્ટ ન લેખાવું જોઈએ. આપણે ટાઈમ માટે નિયત થવાની જરૂર છે. ૧થી ૪નક્કી થ જોઈએ. પુણ્યવિમ-કાલે કરવાનું શું? એ તે નક્કી થવું જોઈએ ને? સમિતિ નીમવી તેમાં તે વાંધો નથી ને? પ્રતાપસૂરિજી–તે વિષય ચાલુ જ છે. પંરાજે દ્રવિD-હસૂરિજી મહારાજે જે કહ્યું તેના પર પણ શ્રમસંઘે ધ્યાન આપવા જેવું છે. સભામાંથી–હવે પછી. સર્વમંગહા, ૪-૧૦ સમાપ્ત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy