SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ H રાજનગર્ શ્રમણુ સંમેલનની કાĆવાહી સ —વધુમાં— અમદાવાદમાં બીરાજતા પૂપા૰વિજયસિદ્ધિસૂરીશ્વરજીમહારાજ, પૂ॰પા॰ વિજયનીતિસૂરીશ્વરજીમહારાજ, પૂપા વિજમેધસૂરી શ્વરજીમહારાજ, પૂષા ઉપાધ્યાય શ્રી મનેહરવિજયજીમ૦, ૫૦ પા૦૦ શ્રી વિજ્ઞાનવિજયજીમ॰ અને પૂષા૦૦ શ્રી પ્રેમવિજયજીમ॰, ભાવનગરમાં બીરાજતા પૂષા વિજયનેમિસૂરીશ્વરજીમ॰, ખંભાતમાં ખીરાજતા પૂ॰પા૦ વિજયદાનસૂરીશ્વરજીમ॰ પાટણુમાં બીરાજતા પૂ॰પા૰ વિજયલબ્ધિસૂરીશ્વરજીમ॰, રતલામમાં ખીરાજતા પૂ૦૫૫૦ વિજયદશનસૂરીશ્વરજીમ૦, રાધનપુરમાં મીરાજતા પૂ॰પા॰ વિજયકનકસૂરીશ્વરજીમ અને પૂ॰પા૦ વિજયભદ્રસૂરીશ્વરજી મ॰, મુ`બઈમાં બીરાજતા પૂ॰પા૦૫૦ ભક્તિવિજયજીમ॰, પાઢી. તાણામાં ખીરાજતા ડહેલાવાળા પૂપા૦૫૦ શ્રી ધમ'વિજયજીમ॰, કપડવંજમાં બીરાજતા પૂ॰પા૦ પન્યાસશ્રી કુમુદવિજયજીમ॰ આફ્રિ ઉપર પ્રમાણે જ ચાલુ વર્ષોંના પર્વાધિરાજની આરાધના કરવા– કરાવવાના છે. ( વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ શ્રા૦ વદ ૬ (૭)) આંકારસૂરિાનસૂરિજીએ સિદ્ધિસૂરિજીમહારાજનું નામ પણ લખેલ છે ? તેમણે એટલું જ લખેલ છે કે-‘ કરવાના છે.' એમ લખેલ છે. ન’દનસૂરિજીમહારાજે-‘પવ‘તિથિનિશુ'ય'ના‘પ્રાકથન'ના પેજ ૮-૯ અને ૧૦ ઉપર છપાએલા તે (ઉપરના) અન્ને લખાણા (ફરી) વાંચી સ`ભળાવ્યા. એમણે ૧૯૮૯ માટે ભલે સ્પષ્ટ ન હેાય, પણ ૧૯૫૨-૧૧ માટે સ્પષ્ટ શું લખ્યું ? · શિષ્ટજનાએ છઠના ક્ષય અંગીકાર કરેલ છે.’ દાનસૂરિજીએ શિષ્ટજનામાં તેઓને (સિદ્ધિસૂરિને) નથી ગણ્યા, એમ કહેવા માગેા છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy