SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫૨ ) ક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયુ' છે. માયા માહ સત્ર ભળાય છે. કવિચત મુમુક્ષુ જોઈ એ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણેાથી તેમને પણ જોગ થવા દુર્લભ થાય છે. [ ૨૪૧ ] ૯૩ [ વર્ષ ૨૪ મું ] જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ’' પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જયાં વાણીના પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેનાજ ચરણસ’ગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હાય છે. એ વિના બીજે સુગમ મેાક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતુ નથી! મેાહ બળવાન છે ! [ વર્ષ ૧૩ મું ] [ ૧૪૧ ] ૯૪ વ્યાસ ભગવાન વદે છે કે:'इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा, भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गतिः । .‘ ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમ દૃષ્ટિથી જોનાર એવા પુરુષા ભગવાનની ભક્તિથી યુક્ત થઇને ભાગવતી ગતિને પામ્યા,અર્થાત નિર્વાણ પામ્યા.’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy