SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૬ ) ૪. તમે પરિપૂર્ણ સુખી છે એમ માના, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. ૫. કાઈ એક સત્પુરુષ શેાધા, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખેા. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનેા. અધિક શું કહ્યું` ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનના કિનારો આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયના, તેની પ્રાપ્તિ સિવાયના બીજો કોઇ નિર્વાણમા મને સૂઝતા નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયુ હશેસૂઝયુ છે. ) હવે જેમ તમને યાગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઇચ્છા છે, તેાપણુ અધિક ઈચ્છા; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy