SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૩ ) ...આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવા એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યુ કહેવાતું નથી, લખ્યું લખાતુ નથી અને મને વિચાર્યું વિચારાતું નથી. આ કાળમાં શુકલધ્યાનની મુખ્યતાના અનુભવ ભારતમાં અસંભિવત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાના રસ કેટલાક પુરુષા પ્રાપ્ત કરી શકે છે; પણ મેાક્ષના માર્ગની અનુકૂળતા ધારી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષાને સ્વભાવે, કેટલાકને સદ્ગુરૂરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગઆદિ લઈ અનેક સાધનાથી થઈ શકે છે; પણ તેવા પુરુષા—નિગ્રંથમતના લાખામાં પણ કાઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક ખાદ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગાણાકૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. • Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy