SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૪ ) ઘટ, પટ આદિ જાણતું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન ? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થુળ દેહ મતિ અલ્પ; દેહ હાય જો આત્મા, ટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતનના ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ હ્રય ભાવ. ૫૭ આત્માની શ ંકા કરે, આત્મા પોતે આપ; શંકાના કરનાર તે, અચરજ એહ અમાપ. ૧૮ ( શ’કા-શિષ્ય ઉવાચ. ) ( આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે ) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનેા થાય છે, અંતર કર્યું વિચાર. ૫૯ ખીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયાગથી ઊપજે, દેહવિયેાગે દેહવિયેાગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy