SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૧) ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ . હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. ૭ જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહને ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હેય તેહને નાશ નહીં, નહીં તેહ નહીં હોય; એક સમય તે સિ સમય, ભેદ અવસ્થા . ૧૦ પરમ પુરુષ પ્રભુ સર, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ (હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. જે હેય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહીં; તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમઅહીં; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy