SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૧૮૭૩ ૧૮૭૫ ૧૮૭૯ ૧૮૮૧ ૧૮૯૨ ૧૯૧૦ ૧૯૧૪ ૧૯૨૬ ૧૯૨૯ ૧૯૩૦ ૧૯૩૨ ૧૯૩૭ ૧૯૭૨ — — ૧. લાભવર્ધન પા૰ લાલચંદ રચિત ‘વિક્રમાદિત્ય નવસે કન્યા હરણ ખાપરા ચોરનો રાસ' મુનિ મોતીસાગરે ફોલીયાવાડામાં અષાઢ વદ ૭ દિવસે સંપૂર્ણ લખ્યો. ૨. ત. ક્ષેમવર્ધને ‘શ્રીપાલરાસ’ની રચના કરી. Jain Education International ૪૦૫ મહિમાસાગર શિષ્ય સૌભાગ્યસાગરે ‘જંબૂકુમાર ચોઢાળિયું'ની રચના કરી. ઋષભદાસ (શ્રાવક) રચિત ‘શ્રેણિક રાસ' આષાઢ વદ ૯ દિને ઋષભવિજયગણિએ પંચાસરા પાર્શ્વનાથ પ્રાસાદે લખ્યો. પં કૃષ્ણવિજયગણિ શિષ્ય પં. દીપવિજયગણિએ પંચાસર પાર્શ્વપ્રાસાદે માઘ સુ૰ ૧૩ સોમવારે ‘લઘુ અને વૃદ્ધ ચાણક્યનીતિ પર બાલાવબોધ' લખ્યો. શેઠ નથુ ગોકલજીના મહોત્સવમાં મુક્તિસાગરને વૈ સુ૰ ૧૨ દિને આચાર્ય અને ગચ્છેશપદ મળ્યું. ઠાકોર નરભેરામ અમુલખેને પાટણના આદિજિનપ્રાસાદે ચિદાનંદ-કપૂરચંદ રચિત ‘ચિદાનંદ બહોતરી શ્રી અનુભવવિલાસ' સંપૂર્ણ લખ્યો. દેવચંદ્રગણિ રચિત ‘ચોવીશી સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત' વૈવ ૫ દિને રવિવારે ચિંતામણી પાર્શ્વપ્રાસાદે સાધુ માધવદાસ અજોધ્યાદાસજીએ લખ્યો. દીપવિજય કવિરાજ રચિત ‘મહાવીરના પંચકલ્યાણકના પાંચ વધાવા' કાર્તિક વદિ ૧૪ દિને ભાભા પાર્શ્વનાથ પ્રાસાદે લખાયા. જ્ઞાનસાગર રચિત ‘ઈલાચીકુમાર ચોપાઈ' ફા સુ॰ ૬ મંગળવારે વાગલ પાડાના ઋષભપ્રાસાદે જગજીવને લખી. મયારામ (ભોજક) રચિત ‘પ્રદ્યુમ્નકુમાર રાસ' વાગૂલપાડાના ઋષભદેવજી પ્રાસાદે માગશર સુદી દ્વાદશીને રવિવારે જગજીવન પાનાચંદે સ્વઅર્થે લખી. તક્ષેમવર્ધન રચિત ‘શ્રીપાલ રાસ' માગશર વદિ ૭ દિને ભોજક ઠાકોર નરભેરામ અમૂલખે શ્રી સહસ્રકૂટ પ્રાસાદે લખ્યો. ત. પદ્મવિજય રચિત ‘(ષટ્કર્વી મહિમાધિકાર ગર્ભિત) મહાવીર સ્ત' પાનસ્યામજીના પાડામાં અષાડ સુદ ૬ મંગળવારે શ્રીમાલી બ્રાહ્મણ અયાચી જેશંકર મૂલજીએ લખી. પૂ આ સાગરાનંદસૂરિએ પાટણના ચાતુર્માસથી મુનિરાજોને આગમનું જ્ઞાન આપવા માટે આગમવાચના ચાલુ કરી હતી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy