SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન ચડ્યું. આ વનસ્પતિ થાય છે, જેના પાંદડા ભૂમિમાં લાગેલા રહે છે. તેને પાંચેક ઈચ ઉંચા આસમાની ફુલ થાય છે. તેના પાંદડા પર ચીકાશવાળા સેંકડે નાના ભાગ હોય છે. તે ઉપર મચ્છર માખી આવતાં ચીકાશથી લપટી જાય છે, તેને પાંદડામાંના મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પછી પોતે જતુ ઉપર ઉંધા થઈ પતાને સ તેના પર નાખે છે, જેથી પંદર વીશ મીનીટમાં માખી, મચ્છર વિગેરે મરી જાય છે, અંતે ચારથી દસ કલાકે પાંદડા સંકેચાઈ જાય છે. વળી પંદર વશ દિવસે ઉઘડે છે, અને ફરી વાર કાંટામાં નો ૨સ જમા થાય છે. એક પાં. દડામાં આવી હિંસક કિયા બે વાર થયા પછી તે પાંદડું ખરી જાય છે. સૂર્યશિશિર–માંસ, કુબી, પનીર, પુષ્પરજ, નખ, વાળ વિગેરે હરકે પદાર્થને પચાવે છે. વળી આશ્ચર્થ છે કે તે ચરબી, તેલ અને જવખારની જાતના પદાર્થોને મુત્રની પેઠે કાઢી નાખે છે. ડાઈવાનીયાનીમાં પણ ઉપર પ્રમાણે જ હિં સકતા છે. તેના વાળને જંતુ અડતાં પાંદડાં બીડાઈ જઈ જતુને દાબીને મારી નાખે છે. આ વખતે તે પાંદડાને જોરથી જુદા પાડીએ તે પણ તુરત અવાજ કરી બંધ થઈ જાય છે. તે ૩૮ કલાકે કે આઠ દસ દીવસે ઉઘડે છે. અમેરિકન પ્રકૃતિતત્વવિદ્ રિટ કહે છે કે આવી ત્રણ કિયા થતાં આ પાન થાકી જાય છે. આલન્દ્રો-ભાંડા. આ મૂળ વિનાની જળમાં તરતી વનસ્પતિ છે. તે આસ્ટ્રેલિયા, યુરોપ અને હિંદુસ્થાનમાં થાય છે. તેના પાંદડાને ચારે તરફ પાંચ કે છ કાંટા લાગેલા રહે છે, અને જેડની શીરા પાસે કેશગ્રંથી હોય છે. પાંદડામાં ફરતું જત તેઓ કેશગ્રંથીને અડતાં પાંદડાના બે ભાગ બંધ થઈ જાય છે, અને જીવ-જંતુને કેશગ્રંથીના રસ સાથે જીરવી દ્રવીભૂત કરી પિતાના દેહને પિષે છે. આ વનસ્પતિની શેાધ ષ્ટિનકેનને આભારી છે. પીંગી ફલા–આ વનસ્પતિના પાંદડા પર કેરા ગ્રંથિવાળા કાંટા હોય છે. તેમાં જીવ-જંતુ એંટી જતાં પાંદડા બંધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy