SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) વિશ્વ રચના પ્રબંધ. લિસ રોપાઓને સમાગમ હેરત કરાવે તેવું છે. તે પાએ પાણીમાં ઉગે છે, તેના નરકુલના રોપાઓ અમુક જાતના ઝાડપર ઠુમકી અને જાડી ડાળ પર થાય છે, અને સ્ત્રીકુલના રે પાએ તેથી જુદા ઝાડ પર કુની પેઠે ળ વીંટાએલ આંટીવાળી પાતળી લાંબી ડાળ ઉપર થાય છે. ફુલે ખુબ થતાં નારીકુલની ડાળને વળ ઉતરી જાય છે, જેથી કુલ પાણીની સપાટીયે આવે છે; આ વખતે નરકુલ પિતાની ડાળીમાંથી ત્રુટી પાણીની સપાટી પર આવી નારીકુલ પાસે જાય છે. નારીકુલને અડતાંજ તે ફાટે છે ને તેને પલન નારી સ્કુલમાં પડે છે. કે સમાગમ ! વળી વાવીનેરીયા, સ્પાઈવાલીસ નામે જલવનસ્પતિ કુંવારી હાલતમાંજ પાણી ઉપર આવે છે. એટલે પંજાતના છોડને પરાગ છુટી કુંવારા સ્ત્રીપુષ્પમાં મળે છે ને પાંદડું બંધ થઈ પાણીમાં ડુબી જાય છે. વળી એક સ્થાને એવી હકીકત છે કે-તળાવમાં નીપજનારી ગાજ વનસ્પતિને કુલોત્પત્તિ સમયે jપુષ્પને મૃણાલ ત્રુટી પાણી ઉપર તરે છે, તે વખતે સ્ત્રીપુ૫ તુરત ઉપર આવે છે. તે પંપુષ્પને પરાગ મેળવવા ચારે બાજુ ફરે છે. નિષેક ક્રિયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફળ પાકે છે. વનસ્પતિના મિથુનને આથી વધુ પુરા શું હોઈ શકે ?. અત્યારે માંસ ખાનારી વનસ્પતિઓનાં સેંકડે નામ ને-- ધાયા છે. જેઓ કીડા, કાળીયા અને માખીને પકડી ખાટ રસમાં સેડવીને ખાઈ જાય છે આ બીનાની શોધમાં તેના સ્વભાવનું વર્ણન પ્રથમ અમેરિકાના ઉભિ વેત્તા કટસે ઈ. સ. ૧૮૩૪ માં કર્યું હતું, વળી કાનબીચે પણ કર્યું હતું, અને ૪૦ વર્ષ પછી હેકરે તે વાતની પુષ્ટિનું ભાષણ આપ્યું હતું. આખરે ડાવીને ૧૫ વર્ષના પ્રયાસથી માંસ ખાનારી વનસ્પતિઓની નામવાર ઓળખાણ આપી હતી જેમાંની કેટલીક નીચે મુજબ છે – * ડ્રેસેરા ( સૂર્યશિશિર ) ઈંગ્લાંડ, આસામ, બર્મા, છેટાનાગપુર, હુબલી, મગર અને વર્ધમાન આદિ દેશ-પ્રદેશમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy