SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન અગીયારમું ( ૩૫૧ ) સૃષ્ટિનું અધિષ્ઠાન મનરૂપ માત્માછે. દરેક કાર્યનું અધિષ્ઠાન હોય છે (તેમ ) જગત પણ એક કાય છે, માટે તેનુ પણ અધિષ્ઠાન હાવું જ જોઈએ, અધિષ્ઠાન વગર કોઈ પણ કાર્ય પ્રતીત થાય નહીં. સૂક્ષ્મ ત્રિચાર કરતાં જગતરૂપ મહત્કા નું અધિષ્ઠાન મનરૂપ માત્મા છે. મન રૂપ માત્મા ત્રિગુણ—સત્ત્વ, રજસુ અને તમરૂપ ત્રિપુટીમય છે. મનની સાત્ત્વિક વૃત્તિ તે વિષ્ણુ, મનની રાજસ વૃત્તિ તે બ્રહ્મા, અને તામસ વૃત્તિ તે શક. મનરૂપ આત્મા કે ઇશ્વરથી જગતરૂપ મહત્કા કલ્પાયેલુ છે. અર્થાત્ મન રૂપ આત્મા જગતનું અધિષ્ઠાન છે. એ કલ્પિત મનેામય જગતને રાજસવૃત્તિરૂપી બ્રહ્મા કલ્પના કરી સર્જે છે, સાત્ત્વિક વૃત્તિરૂપ વિષ્ણુ તેનું પાલન કરે છે, અને તામસ વૃત્તિરૂપ શંકર પિત જગતના સહાર કરે છે. ( ૧૧ ) શ્રીચુત મા૦ ૩૦ ગાંધી નવજીવનમાં લખે છે કે-મને હું અદ્વૈતવાદી માનું છું ખરા, પણ દ્વૈતવાદનુંચે સમર્થન કરી શકું છુ. સૃષ્ટિમાં પ્રતિક્ષણુ પરિવર્તન થાય છે, તેથી સૃષ્ટિ સત્ય-અસ્તિત્વ રહિત કહેવાઈ. પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહેા તે રૂપે છે એમ પણ જોઈ શકીએ છીએ, તેથી તે સત્ય પણ છે. તેથી તેને સત્યાસત્ય કહેા તા મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તે માદ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખુ તે રીતે માનનારો છું. + + + હું ઇશ્વરને ક-અકર્તા માનુ છુ, એ પણ મારા સ્યાદ્વાદમાંથી ઉદ્ભવે છે. જૈનની પાટે બેસીને ઇશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરૂં, ને રામાનુજની પાટે એસીને તેનું કર્તાપણુ સિદ્ધ કરૂં.++ તે તે બુદ્ધિથી અતીત છે. + + ઇશ્વર છે છે તે છેજ. ( પર ) સિદ્ધાંતસારમાં મણીલાલ નભુભાઈ કહે છે કે-પ્રા॰ મેકસમુલરના કહેવા પ્રમાણે પુરાણના આધારે, ( અને ટા હુડટર સાહેબે સુધારીને છપાવેલ હિંદુસ્તાનના ઇતિહાસના આધારે જે કા હૈ ખા॰ મક પા ૨૭૭ ) સને ૧૮૮૪ લગભગમાં એવા વાદ પ્રત્યેર્યું કે-જૈન એ માદ્ધધર્મની શાખા છે. પણ ૧૮૯૫માં તે ભૂલ સુધરાઇ, ( એનીષીસટ ) લુઇરાઇસ, ડાયુર, મી॰ ક્લાટ, ડા. ખુલ્લુર, અને ડા. હાલના Jain Education International For Personal & Private Use Only 9 www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy