SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નીપતિને પરાભવ. ૧૫ પ્રતાપનું સૈન્ય સિંહપુરની પાસે આવી પહોંચ્યું. તે નગરની સરિતાના તીર ઉપર પ્રતાપે પોતાની છાવણી નાખી. એક મેટા વિશાળ તજીમાં રાજા પ્રતાપસિંહ, અને દીપચંદ્ર સાથે રહ્યા. શુભગાંગ રાજાને સહાય કરવા આવેલા આ ખતે રાજાએની ખબર શૂર પક્ષીપત્તિને કાઇ ખાતમીદારથી મળી. પેાતાના સૈન્ય ઉપર માટે ધેરા થશે, એવી તેના ભિલ્લેને ધારતી લાગી, તેથી ભલ્લાએ પન્નીપતિને કહ્યું કે, કુશસ્થળીના પ્રતાપ બળવાન છે, તેની સાથે દીપચંદ્રની સેના મળવાથી તેમના લશ્કરને માટે જમાવ થયેલા હશે, તેથી આપણે અહીંયી નાશી છુટવું ચેગ્ય છે. તેમનાં આવાં કાયરતાવાળાં વચન સાંભળી પક્ષીપતિએ કહ્યું, બહાદૂર સૈનિકા ! તમે દ્રઢ થઇ ઉભા રહેજો, આવા કાયરતાના વિચાર લાવશે નહીં. વનેચરની સેના આગળ નાગરીક સેના કાણુ માત્ર છે ? વીર પુરૂષો મૃત્યુથી ખીતા નથી. તમે ધૈર્યતા રાખા સામા થાએ, હવે નામવાના અવકાશ નથી. કુશસ્થળીના પ્રતાપના પઝામાં તમે સપડાયા છે, તે હિંમત હશે તા, તેમાંથી છટકી શકશે. શૂર પીપતિનાં આવાં વચન સાંભળી, વનેચરાને દઢ હિંમત આવી. તત્કાળ દીપકમાં પતંગીયાની જેમ તે મરણીયા થઇ યુદ્ધ કરવા તત્પર થયા. તેઓએ વિચાર્યું કે, જે આપણે નાશી જશું, તે લેકમાં આપણું હાસ્ય થશે. પછી ધનુષ્ય બાણુ લઇ, પ્રતાપના સૈન્ય ઉપર ધસી આવ્યા, વર્ષા કાળના મેઘની જેમ માણેાની દૃષ્ટિ કરવા લાગ્યા, દશે દિશાઓને ખાણાથી ઢાંકી દીધી. વનેચરના ધસારા જોઇ, પ્રતાપસિંહના સૈનિકા યુદ્ધ કરવા સામા થયા. અને સૈન્યની વચ્ચે ભયંકર યુદ્ધ પ્રવર્ત્ય. ધનુષ્ય, બાણુ, ખડગ, ભાલા, અને અગ્નિ શસ્રની વૃષ્ટિ થવા માંડી. વીર લેકેાના ચરણ ધાતથી પૃથ્વી કાંપવા લાગી. વનેચર લાંકા મરણીયા થઇ પ્રતાપના સૈન્ય ઉપર તુટી પડયા. યુદ્ધ વિરાના હાકારથી ગગન ગાજી ઉડયું, શૂરવીરાના સિંહનાદથી બધું વિશ્વ શબ્દાત્મક થઈ ગયું. આ અવસરે કાપથી રાતાં લાચન કરતા, પદ્ઘિપતિ મદગધી ગજેંદ્ર ઉપર ચડી, સૈન્યની મેાખરે આવ્યેા. તેના ગજેંદ્રના મદગંધથી પ્રતાપની સેનાના ગજે ચીસ પાડી નાસવા લાગ્યા. તેણે પેાતાના પ્રાળ ધસારાથી પ્રતાપના સૈન્યમાં ભંગાણ પાડયું. તે જોતાંજ રાજા દીપચંદ્ર ચમકી ગયા, તે વિચારમાં પડયા કે, આ શું થયું ? હવે શી રીતે જીતી શકાશે ? દીપચંદ્રની શંકા જાણી પ્રતાપસિંહે પોતાના રથ આગળ હંકાર્યો. સારથિએ ચતુરાઇથી રથ હાંકી પ્રતાપને આગળ કી, વીર રસને વધારનારાં વાજિત્રા વાગતાં હતાં. પ્રતાપે બાણાની વૃષ્ટિ કરી, વનેચરને હડાવી દીધા. પ્રતાપસિ ́તુના પ્રાઢ પ્રતાપરૂપ દીપકમાં વનેચરા પતંગીયા થઇ પડવા લાગ્યા. કેટલાએક બાવરા બની કઈ દિશામાં જવું, તેમ ચિંતાતુર થવા લાગ્યા, દશે દિશામાં ભીન્ન લેાકેાની સેના વીખરાઇ ગઇ, પછી પ્રતાપે ક્ષણ માત્રમાં પર્લીપતિ ભયભીત થઇ પ્રતાપની શરણે આવ્યા. આજ દિન ચારીના માલ તેણે પ્રતાપને તાબે કર્યું. પ્રતાપસિંહની સેના એવી ટી કે, પક્ષીતિના કબજામાંથી કાટી ગમે ધન માલ લઇ, પ્રતાપસિંહની આગળ હાજર કરી દીધા, પ્રતાપની વિજય પતાકા ચડેલી જોઇ, Jain Education International પક્ષીપતિને કેદ કરી લીધા. સુધી એકઠા કરેલા લેાકાના For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy