SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ક્ષત્રપકાલીન ગુજરાત ૨. ઇએ., પુસ્તક ૪૨, પૃષ્ઠ ૧૮૮થી. ૩. પ્રદરવિતરVT વિમુખ અને સદણ શત્રુ (પંક્તિ ૧૦). વિધેયાનાં યૌધેયાનાં (પંક્તિ ૧૨). યથાર્થ-દસ્લોટ્ટીયાનિતોfનત ધર્માનુરીન (પંક્તિ ૧૨-૧૩). વાયદાનાં વિદ્યાનાં (પંક્તિ ૧૩) વગેરે.. ૪. યુનિધન-દશ-પર-હોર વેગેન (પંક્તિ ૬-૭). નિસ્કૃત સળં-તોય મ-ધન્વ-ઋત્વમ્ (પંક્તિ ૮). ૫. મા પ્રકૃતિ મુવિ][]ષ ની ધારણા પુત: (પંક્તિ ૯). - વનિશુ-મૌઃ નવરાત-વઝ-વૈદૂર્ય-રાપરય વિન્ડમાન વોશેન (પક્તિ ૧૪). ૬. પુર્નજેન %િાઈવભૂતાવામિવ fથવ્યાં તીલાં (પંક્તિ ૫). ૭. શન ટ્રાન્તના વપલ્તના વિસ્મિતેના માર્ગે દોર્યેા (પંક્તિ ૧૯). ૮. અથવપ્રારંધર્માર્થાન વિષયનાં વિષયાખi (પંક્તિ ૧૧). અને માન્ય પ્રાપ્ત ટ્રાન્ના મહાક્ષત્રવેન ફુકવાના (પંક્તિ ૧૫). श्लेषः प्रसादः समता समाधिर्माधुर्यमोजः प्रदसौकुमार्यम् ।। अर्थस्य च व्यक्तिरुदारता च कान्तिश्च काय्यार्थगुणा दशैते ॥ (२.९२) ૧૦. શ્લેષ: પ્રાતઃ સમતા મયુર્ણ સુકુમારતા | મર્થwગુનારત્વમોગ: ઋત્તિસમાધવે (પરિચ્છેદ ૨, શ્લોક ૪૨). ૧૧. પ્રસ્તુત મહાતૂપ વિશે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ઓગણીસ. ૧૨. ઐતિહાસિક લેખના પાઠ માટે જુઓ પરિશિષ્ટ નવ. ૧૩. દા.ત. સર્વિતિ, સૃષ્ટિમwતો, મદ વગેરે. ૧૪. કલ્યાણવિજયજી, જૈનકાલગણના, પૃષ્ઠ ૧૦૪થી ૧૦૯. ૧૫-૧૬. અનુક્રમે એજન, પૃષ્ઠ ૧૧૦-૧૧૧ અને ૧૧૨-૧૧૮. ૧૭. મુનિ કલ્યાણવિજયજી બધાં પાસાંની ચર્ચા કરી મહાવીરનો નિર્વાણ-સમય ઈસ્વીપૂર્વ ૫૨૮ના ઓક્ટોબર કે નવેમ્બરમાં થયો હોવાનું સ્પષ્ટ કરે છે (એજન, પૃષ્ઠ ૧૫૯-૧૬૦). ૧૮. સિદ્ધસેનના જીવન વિશેની વધુ માહિતી માટે જુઓ રસેશ જમીનદારનો લેખ : “સિદ્ધસેન સૌર મન્નવાહી I સમય', કર્મવીર આનંદપ્રિય અભિનંદન ગ્રંથ, ૧૯૭૫. ૧૯. પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજી, સન્મતિ પ્રકરણ (ગુજરાતી આવૃત્તિ), પૃષ્ઠ ૫૮. ૨૦. “વૃદ્ધવાદી પ્રબંધ', પૃષ્ઠ ૮૯થી. ૨૧. બીજી એક જૈન પરંપરા સિદ્ધસેનને વિક્રમાદિત્યના સમકાલીન અને ઉર્જનનિવાસી ગણે છે. પરંતુ જૈન ન્યાયનો ક્રમિક વિકાસ અને તેમાં સિદ્ધસેનનું ઉપાદેયી સ્થાન ધ્યાનમાં લેતાં તેઓ વિક્રમાદિત્યના સમકાલીન હોવાની જૈન પરંપરા સ્વીકારવી યોગ્ય જણાતી નથી (સુખલાલજી, ગુજરાતી સાહિત્ય પરિષદ, વિભાગ છઠ્ઠો, ભાવનગર, ૧૯૨૬, પૃષ્ઠ ૩-૪). ૨૨. જુઓ હવે પછી “મલ્લવાદીનો સમય' અંગેની ચર્ચા. ૨૩. જુઓ સમયનિર્ણય વાતે પાદનોંધ ૧૮ મુજબનો સંદર્ભ. ૨૪. આ ગ્રંથનું શ્રદ્ધેય અને પ્રમાણભૂત સંપાદન પંડિત સુખલાલજી અને બેચરદાસ દોશી એ પાંચ ભાગમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy