SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ गुजरातना ऐतिहासिक लेख (લી. ૫૧) તને પુત્ર, જેણે અન્ય ભૂમિની રચના કરી પરમસ્વામિત્વ પ્રાપ્ત કર્યું હતું, જેના મહાન પ્રતાપને પ્રસાર પામેલો અગ્નિ તેની કેપથી ખેંચેલી તલવારના પ્રહારથી ભેદતાં ગજેનાં કુમ્ભ ઉપર બળને હતા, જેણે દિવાલથી આવૃત કરી ભૂમિ પર સ્થિર પદ પ્રાપ્ત કર્યું હતું, જેને છત્ર જે નિજ કરમાંથી લટકી રહેલ અને જે સકલ ભમંડળને આવૃત કરે તે મંથનદચ્છના મંથનથી થએલા પદધિના શ્વેત ફિણસમાન યશને બનેલો હતું, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભારક, મહારાજાધિરાજ, અને પરમેશ્વર શ્રીશીલાદિત્ય (૪) હતે. (લી. ૫૩) તેને પુત્ર, જેનાં પાદપવા તેના પ્રતાપથી ઉદ્ભવેલા પ્રેમને લઈને નમન કરતા સમસ્ત સામંતના શિર પરનાં ચૂડામણિના કિરણ આવૃત થઈ રંગાતાં હતાં, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું, તે પરમ માહેશ્વર પરમ ભટ્ટરક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ (૫)હતે. (લી. ૫૫) તેને પુત્ર, જેણે નિજ શત્રુઓના બળને મદ શાન્ત કર્યો હતો, જે મહાન વિજયનું સ્વરિતધામ હતો, જેનું વક્ષસ્થળ લેહમીના આલિંગનની કીડા કરતું, જેની અબદ્ધ શક્તિ નૃસિંહ રૂપ ધારનાર વિષ્ણુ ભગવાન કરતાં પણ અધિક હતી, જે શત્રુપને નાશ કરી અખિલ પૃથ્વીનું રક્ષણ કરતે, જે પુરૂષમાં ઉત્તમ હતું, જે તેને નમન કરતા બળવાન સામંતેના ચૂડામણિથી વિરાજતા નખનાં કિરણથી દૂર પ્રદેશ રૂપી સર્વ નારીઓનાં મુખ રંગતે, જે તેને શ્રીમાન પિતા પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૬) હતે. (લી. ૫૮) તેને પુત્ર, જે મહારાજાધિરાજ અને પરમેશ્વરના વંશમાં અવતર્યો છે, અને, મહા સુખસમ્પન્ન – જે વિમુખ થવા કઠણ શૌર્યને અતિશયપણે માટે વિખ્યાત છે, જે લક્ષમીને નિવાસ છે, જેણે નરકનો નાશ કરવાને યત્ન કર્યો છે, જેણે પૃથ્વીને રક્ષવા પરમ નિશ્ચય કર્યો છે, જેને યશ પૂણેન્દુનાં કિરણે સમાન શુદ્ધ છે, જે ત્રણ વેદના જ્ઞાનને લીધે ગુણથી પરિ પૂર્ણ છે, જેણે શત્રુશ્રેણીને વિજય કર્યો છે, જે .. ... સુખસમ્પન્ન છે, જે સદા સુખ આપે છે, જે જ્ઞાનને નિવાસ છે, જે સર્વ લોકથી પ્રશસિત પૃથ્વીને રક્ષક છે, જેને વિદ્વાને સેવે છે, જે પૃથ્વીમાં અતિ દૂર સુધી સ્તુતિ પામે છે, જે રસ્તેથી આભૂષિત છે, જેનું અંગ રમ્ય છે, જે સગુણરૂપી રનેને સાક્ષાત રાશિ (ઢગ) હતા, જે પ્રભુત્વ અને પ્રતાપના ઉત્તમ ગુણસમ્પન્ન હતો, જે નિત્ય પ્રાણીઓના શ્રેયમાં પ્રવૃત્ત હતો, જે સાક્ષાત જનાર્દન ( દેવ) હોય તેમ દુષ્ટ જનેને મદ હણે છે,–જે નિત્ય યુદ્ધમાં ગજ શ્રેણિની રચનામાં મહામતિવાળે હતું, જે પુણ્યનું ધામ હતું, અને જેના મહાન પ્રતાપનું અખિલ પૃથ્વીમાં ગાન થતું તે શ્રીમાન ધૂમટ વિજયી છે. (લી. ૬૩) અને તે, નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત અને પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૭) સમસ્ત પ્રજાને શાસન કરે છે – (લી. ૬૪) “તમને જાહેર થાઓ કે મારાં માતપિતા અને મારા પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેક તેમ જ પરલેકમાં ફળપ્રાપ્તિ અર્થે ખેટક આહારમાં ઉપ્પલહેર પથકમાં મહિલબલી નામે ગામ, ઉદંગ, ઉપરિકર, ઉદ્ભવતી વેઠના હક સહિત, ભૂત, વાત, પ્રત્યાય સહિત, દશ અપરાધના દડ સહિત ઉપભેગ અને હિસ્સા સહિત, ધાન્ય, સુવર્ણ, અને આદેય સહિત, રાજપુરૂષના હતપ્રક્ષેપણમુક્ત, અને પૂર્વે દે અને બ્રિજેને કરેલાં દાને વર્જ કરી, મારાથી ૧ અથવા કદાચ મહિલાબલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy