SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो જેણે [ વિષ્ણુથી ઉલટી રીતે ] નિજ લક્ષ્મી મિત્રમંડળને આપી છે; જે ન્યા[િ અથવા આપદ્ મુક્ત હતા; જેણે સાચાં શાસ્ત્રને સંગ ક િતન્મ્યા ન હતેા; જે બાળક્રીડા કરતે નહિ; જે દ્વિજને તિરસ્કારતા નહીં; જેણે નિજ વિક્રમથી જ પૃથ્વી શરણુ કરી હતી; જે મૂખજનેામાં નિદ્રા કરતા નહીં કે તેમને સંગ કરતા નહીં; જેણે સાક્ષાત્ ધર્મ સમાન અદ્દભુત સર્વાંત્તમ જન હાઈ વર્ણાશ્રમના આચારની સારી વ્યવસ્થા કરી હતી; તેનાથી મુક્ત બની અને પૂર્વેના તૃષ્ણાના દેખવાળા ભૂપેાએ કલકિત કરેલાં ( હરી લીધેલાં ) દેવા અને દ્વિજોનાં દાનને પણ સરળ પ્રકૃતિથી અનુમતિ આપતા તેથી અતિપ્રસન્ન થએલા ત્રિભુવનથી સ્તુતિ થએલા અને ઉન્નત બનેલા વમળ ગુણુના ધ્વજથી જેનું કુળ યશસ્વી બન્યું હતુંઃ જે દેવા, દ્વિજો અને ગુરૂને ચેાગ્ય આદર આપીને નિત્ય નવાં દાન આપતા છતાં અસંતુષ્ટ હતા; અને જેનાં વિખ્યાત પરાક્રમની પરંપરાનાં કાર્યોંએ સ્વની સર્વ દિશા ભરી હતી; २७३ આ પરમ માહેશ્વર જેનું અપર સ્પષ્ટ અને યથાર્થ નામ ધર્માદિત્ય હતું તે ખરગ્રહુ હતા; તેના જ્યેષ્ટ બન્યું[ શીલાદિત્ય ]ના, જેણે કુમુદગણનું "સૌન્દર્ય વિકસાવતા ઇન્દુના પ્રકાશ સમાન યશ વડે અખિલ ભૂમિને આનંદ કર્યો; જે, ખાંડેલા અગર લેપના પિણ્ડ સમાન શ્યામ વિંધ્ય પર્વતના પયાધર વાળી ભૂમિના પતિ હતા; અને જેનું નામ શ્રી શીલાદિત્ય હતું, જેના પુત્ર પ્રતિદ્ધિન કળાચક્રમાં વૃદ્ધિ કરતા હતા; જ યુવાન સિંહ ગિરિનું વન શે।ભાવે છે તેમ રાજ્યશ્રી મંડિત કરતા હતા; જે કાર્તિકેય દેવ માક મુગટ ધારતે અને જે પ્રચંડ શક્તિપ્રભાવસઁપન્ન હતા; શ્રી શીલાદિત્ય દેવ જે નવ ઇન્દુ માફ્ક જે શરદું ઋતુ સમાન યશથી પૂર્ણ હતા અને જેની લક્ષ્મી શરદ્ના કુમુદ્ર જેમ પૂર્ણ વિકસેલી હતી; જે નિજ શત્રુઓના ઘન સમાન (મહાન) ગોના સંહાર કરતા; જે ઉષાના સૂર્ય માફ્ક યુદ્ધમાં સામે આવેલા શત્રુઓનાં આયુષ્ય હતા; જે, પરમ માહેશ્વર, પરમ .ભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર હતા અને પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી,ખાવને પાદાનુધ્યાત હતા. તેના પુત્ર [ શીલાદિત્ય હતેા ]; જેણે, કલિના ઉછળતા સાગરના તરંગાના ભાર નીચે ડૂબતી મહાત્ ભૂમિના ઉદ્ધારમાં પ્રતાપ વડે પેાતાનું અદ્ભુત ઉત્તમ સ્વરૂપ બતાવ્યુ’; જે આવી રીતે સર્વ જનાના મનેારથ પૂર્ણ કરનાર બીજા ચિન્તામણિ સમાન હતા; જે દાન કરવાના સમયે, ચાર સાગરથી આવૃત ભૂમિને તૃણવત્ લેખતે અને અન્ય પૃથ્વીના નિર્માણુના પ્રયત્નથી, અપર સર્જનહાર સમાન પેાતાનું નામ કર્યું હતું; Jain Education International જેણે, શત્રુના ગજોનાં કુમ્ભ કાપથી ખેંચેલી અસના પ્રહારથી ભેદીને ઉજજવળ યશના અગ્નિની દ્વિવાલથી આવૃત પૃથ્વીમાં પેાતાને માટે સ્થાન કર્યું; For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy