SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૬૮ ધ્રુવસેન ૨ જાનાં નાગાવાનાં તામ્રપત્રા ગુપ્ત સ ́વત્ ૩૨૦(ઇ. સ. ૬૩૯-૪૦) ભાદરવા હિંદુ પ આ તામ્રપત્રાની બે જોડીએ રતલામ દરબારની છે. તે મધ્ય હિન્દુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેમ્બરમાં મારશલ અને ઝીન્સ સાહેબેને થોડા સમય માટે આપ્યાં હતાં. મી. મારશલે રતલામના દિવાનને એક પત્ર મને મેલ્યે ને, તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ મેલ પર નાગાવામાં એક બ્રાહ્મણના કૂવા, તેના મકાન પાસે દુરસ્ત થતા હતા ત્યારે, ૧૮૯૧માં, આ પતરાંએ મળ્યાં હતાં. દરેક જોડી એ તામ્રપત્રાની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપેલી મળેલી છે, અને પ્રથમ કઈ જોડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગેાળ છે. અને તેને વ્યાસ આશરે !” અને ” માપનેા છે. તેમાં ખાદેલી સપાટીમાં ઉપડતા જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે અને તેની નીચે શ્રીમટ લખેલું છે. ઈ. સ. ૧૯૦૨–૩ ના એન્યુઅલ રિપોર્ટ એક્ ધી આર્કેએલેજીકલ સર્વે એક્ ઇંડીઓમાં આ મેમાનું ખ ં દાનપત્ર ( ખી ) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂકયા છું. પહેલું ( એ) પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણ ફરી છાપુ છું. કારણ કે ખન્નેના દાનના ભાગે એક બીજા સાથે સંબંધ ધરાવતા હાઈ એક બીજા ઉપર ઘણા પ્રકાશ પાડે છે. મી. કઝીન્સે ૧૯૦૫ માં બનાવેલી શાહીની એ છાપે, અને તે જ વર્ષમાં મી. મારશલે મેકલે લાં રબિંગ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કĪ છે. ફક્ત અંદરની બાજીપર લખાણવાળાં બે તામ્રપત્રા ઉપર તે કતરેલા છે. પહેલા પતરાની લખેલી ખાજીના નીચેના છેડા ઉપર કડીનાં બે કાણાં છે, અને બીજા પતરાને મથાળે તેની સામે બે કાણાં છે. છાપ ઉપરથી અનુમ'ન થાય છે કે તે દરેક પતરાનું માપ, આશરે ૯ ઇંચ ઉંચાઇ અને ૧૧” પહેાળાઈનું હશે. આ લેખમાં મૈત્રક રાજા ધ્રુવસેન ( ૨ ) એ બે બ્રાહ્મણેાને જમીનનું દાન આપ્યાનું લખ્યું છે. તેણે આ શાસન ( પેાતાની રાજધાની ) વલભીમાંથી કાઢયું હતું. તેની વંશાવળી તેના સંવત્ ૩૬૦ ના દાનપત્રના શબ્દોમાં જ છે. * 66 દાન મેળવનારા આ બે બ્રાહ્મણા ઉદુમ્બરગદ્દર અને જમ્બુસર છેડી અગસ્તિકાગ્રહાર અને અયાનકાગ્રહારમાં આવી રહેતા હતા. ઉર્દુમ્બરગષ્ઠુર ખી દાનપત્રની ૫. ૪૧ માં તથા ધરસેન ૪ થાનાં એક દાનમાં પણ આવે છે. જમ્મૂસર તે ખેડા અને ભરૂચ વચ્ચેનું હાલનું જમ્મૂસર છે. ઉપર કહેલા પ્રદેશમાં માલવમાં ” ( માવ ૩માન–મુૌ ૫. ૪૧, તથા મહ સવમાન-વિષયે ખી દાનપત્રમાં ૫. ૪૪ ) એ વાકય ગુંચવણવાળું છે. મો ” એકલું પ્રસિદ્ધ કર્યું ત્યારે મેં સૂચવ્યું હતું કે દાન મેળવનારના વર્ણન પહેલાં ત્રીજી પંક્તિમાં આવતા દશપુર સાથે માન શબ્દના સંબંધ હેાય. આ વિચાર છેડી દેવા પડે છે. કારણ કે “એ” માં દશપુર '; ને ઉલ્લેખ જ નથી, દાન મેળવનારનાં વર્ણનમાં તેએ પહેલાં તરત જ આવતાં અગસ્તકાગ્રહાર અને અયાનકાગ્રહાર ગામેાના નામના સંબંધમાં માન શબ્દ બે વખત વાપર્યાં છે. તેથી મુત્તૌ અને વિષયે ની પહેલાં કમાન શબ્દ આગળ આવી ગયેલ સપ્તમી ‘માશે' તે જ લાગી શકે અને માત્ર ૩માન મુર્ત્તૌ અથવા—વિષે અને માત્ર મુૌ અથવા—વિષયે એ એક જ છે. એ. ઇ. વેા. ૮ પા. ૧૮૮ પ્રા. ઈ. હુખ્શ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy