SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૪ ધરસેન ૨ જાનાં પાલિતાણાનાં તામ્રપત્રા [ ગુપ્ત–] સંવત્ ૨૫ર વૈશાખ વદ ૧૫ ( અમાસ ) ઇ. સ. પ૭૧ કાર્ડિઆવાડમાં પાલિતાણામાંના ભોંયરામાંથી આશરે ૪૦ વર્ષ ઉપર મળી આવેલાં અને હાલ પાલિતાણા સ્ટેટની માલિકીનાં તામ્રપત્રાની સાત જોડીએમાંનાં આ પતરાંએ છે. સિંદ્ધાદિત્યનાં પતરાંએ માફ્ક આ પણ પ્રથમ ઈન્ડીયન એન્ટિકવેરી વેા. ૩૯ પા. ૧૩૦ નં૦ ૫ માં મી. એ. એમ. ટી. જેકસને, ( આ ઈ. સી. એસ ) વર્ણવ્યાં હતાં. ડા. વેગેલના કારકુને મના. વેલી તેની એ શાહીની છાપે ઉપરથી તે ઉપરનો લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. પાલિતાણાના એડમિનિસ્ટ્રેટર સી. ડબ્લ્યુ. સી. ચુડર આવને અસલ પતરાંએ કૃપા કરીને રાય. માહાદુર બેંકથ્યને આપ્યાં હતાં, અને તેમણે આ શાહીની છાપે! મારા ઉપયેગ માટે મને આપી હતી. આ એ તામ્રપત્રો છે, અને તે મી. વૈંકય્યના કહેવા પ્રમાણે, ૧૧૬ ઇંચ પહેાળાં અને ૭૬ ઇંચ લાંબાં છે. દરેક પતરાની અંદરની ખાજુએ લેખની ૧૮ પંક્તિએ છે. પહેલા પતરાને નીચે અને બીજાની ઉપર એ કડીઓનાં કાણાં છે. પરંતુ મળેલી મુદ્રા આ પતરાંઓની છે કે તે સાથે મળેલાં મૈત્રકેાતાં બીજા પાંચ પતરાંની છે, તે કહેવું મુશ્કેલ છે. તે ઉપરના લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. અને લિપિ સામાન્ય વલભી છે. લેખમાં વલભીના રાજા ધરસેન ૨ જાના જમીનના દાનનું વર્ણન છે. અને તેની તિથિ વર્ષ વગેરે. તે જ રાજાનાં બીજા ચાર દાને પ્રમાણેની છે. યોગાન કરતી પ્રસ્તાવના લગભગ ધરસેન રજાનાં પ્રસિદ્ધ થયેલાં ખીજા દાના પ્રમાણે જ છે. ખાસ જાણુવા જેવી હકીકત ફક્ત એ જ છે કે તેના દાદાનું નામ ધરપડ લખેલું છે, જયારે તેનાં બીજા દાનેામાં ધરપટ્ટ અથવા ધરપડુ આપેલું છે. દાનનેા ભાગ આ પ્રમાણે છેઃ— ( પં. ૧) વલભી માંથી— પં. ૨૧ ) મહેશ્વર( શિવ )ના પરમ ભકત, યશસ્વી મહારાજ ધરસેન (૨) કુશળ હેાઈ, સર્વ અધિકારીએ, જેવાકે, આયુક્તકે, વિનિયુક્તકા, ક્રાંÎિકા, મહત્તા, કાચા અને પાકા સૈનિકો, ધ્રુવાધિકરણિકા, દણ્ડપાશિક, ચાદ્ધળુિકા, રાજસ્થાનીય, કુમારામાત્યા વિગેરે તથા સંબંધ ધરાવતા સર્વેને શાસન કરે છે કેઃ-~ તમેાને જણાવું છું કે મારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે તથા આલેકે તેમ જ પરલેાકમાં ફૂલ પ્રાપ્તિ અર્થે મેં નીચે પ્રમાણે દાન કરેલું છેઃ- ૧૮૦ પાદાવતા~[v] વાનક પ્રદેશના નાટયાટક ગામની ઈશાને,અને એકલિક ગામમાં દારકના ચૈત્રની પશ્ચિમે અને આદિત્યના ક્ષેત્રની ઉત્તરે; ૧૨૦ પાદાવતા અને ૩૨ પાદાવતાનું નિખતળાવ જે (નાટયેાટકની) વાયવ્યના રસ્તાની પૂર્વે છે, નખકૂપ પ્રદેશના દે(વ)રક્ષિતપાટકની નૈરૂત્ય તરફ ખણ્ડભેદક તળાવની ઉપરના ભાગમાં, અને વત્સવહુક નદીના અને કાંઠા પર ગાક્ષની માલીકિના ૧ એ. ઈ. વેડ. ૧૧૫૫, ૮૦ પ્રા. ઈ. હુશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy