SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ tria ૨. ઘાણેરાવ-મૂછાળા મહાવીર મૂછાળા મહાવીરના તીર્થે જતાં ઘાણેરાવ ગામ થઈને જવાય છે. તેથી અહીંનાં મંદિરનાં દર્શનને પ્રાસંગિક લાભ લેનારા માટે તેની વિગત જાણવાનું ઉપયોગી થઈ પડશે. * ઘાણેરાવ રાણ સ્ટેશનથી ૧૫ માઈલ દૂર આડાવલા (અરવલી)ના પશ્ચિમી ઢાળ ઉપર અને દેસૂરીથી ૪ માઈલ દૂર દક્ષિણપશ્ચિમમાં આ ઘણેરાવ કસબે વસેલે છે અને તે જોધપુર રાજ્યમાં આવેલ છે. અહીં એશવાલ શ્રાવકેનાં ૩૫૦ અને પિરવાડ શ્રાવકેનાં ૫૦ ઘરે છે. મૂર્તિપૂજક જૈનેની લગભગ ૧૨૦૦ માણસોની વસ્તી છે. ૫ ઉપાશ્રયે, ૪ ધર્મશાળા અને ૧ જૈન વિદ્યાલય છે. ગામમાં ૧૧ જેન મંદિરે દર્શનીય છે. તેમાં ૫ મંદિરે શિખરબંધી અને બાકીનાં ઘૂમટબંધી કે ધાબાબંધી છે. ૧. નવી પાર્ટીમાં શ્રીકુંથુનાથ ભગવાનનું શિખરબંધી મંદિર ઠેડ અમીચંદ નાથાભાઈએ સં. ૧૮૭૨માં બંધાવ્યું છે. એ સંબંધી લેખ મંદિરમાં મોજુદ છે. મંદિરમાં પાષાણની ૧૨ મૂર્તિઓ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી આને વહીવટ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy