SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર તરંગિત થયે, પરંતુ શત્રુઓ પણ બળીને ભસમ થયા એવું જાણીને અનુક્રમે માને Sશેક શાન થયું અને મારી પુત્રિ જીવયા-તે પણ વૈરનું નિયંતન થયું એવું જાણીને પછી જ - પોતાના પતિને, પોતાના બંધુને અને તમને જળાંજળિઓ આપી સુખી થઈ. ઘણાક દિવસ પર ય વીત્યા પછી કેટલાએક વણિકો, રત્નકંબલાદિક સુંદર માલ લઈને મારા નગરપ્રત્યે આવ્યા, કો છે અને જીવ શાની પાસે આવી તે વણિકોએ તે રત્નકંબલાદિક સર્વ માલ દેખાડ્યું. તે માને છે લનું ઘણું મુલ્ય છવયશ પોતાના મનથી કરવા લાગી અને તે સઘળો માલ પોતે ખરીદ કરી છે તેનું મુલ્ય આપવા લાગી છતાં તે મૂલ્ય કરી અસંતુષ્ટ થઈ તે વણિકો ખેદ કરીને બોલ્યા કે “હે ) રાજપુત્રિ, પૂર્વ આ માલ, દારકામાં રહેનારા લોકોએ, તમે જે મૂલ્ય કરવું તેના કરતાં અષ્ટગણા છે મૂલ્ય અતિ આગ્રહ કરી માગ્યો, તથાપિ તે કરતાં વધારે મૂલ્ય અને અહિંયાં મળશે એવી ઈચ્છાએ અમે આ માલ અને લાવ્યા. તે રાજા માત્રની પણ તે દારકા નગરી જ શ્રેષ્ઠ છે, પરંતુ અચિક્રિ રાજયે યુકત એટલે જેમાં પ્રતિવાસુદેવ જરાસંધ રાજ કરે છે, પણ સંપત્તિરહિત એવી આ રાગૃહ નગરી શ્રેટ નથી. - એવું તેમણે કહ્યું છતાં મારી પુત્ર, વિસ્મયપૂર્વક દ્વારકાને વૃત્તાંત તેમને પૂછવા લાગી. જ તે સમયે તે વણિકો બોલ્યા કે “હે રાજપુત્રિ, તે દ્વારકાપુરીને દેવોએ નિર્માણ કસ્તી છે. જે (” નગરીમાં કોટ ઉપર બેસના એધ, ખલને કરી તરંગો ઊંચા ઊડવા લાગ્યા છતાં સુખે કરી સમુ- 2 દિના પાણીને ગ્રહણ કરે છે; એવડો મોટો તો જે નગરીને કોટ છે. વળી જે નગરીને વિષે ઊંચાં છે એવાં જે સુવર્ણનાં ઘરે-તે ઘરોની અગાશીઓમાં પ્રાપ્ત થએલો મેધ, તે વિદ્યુતના ઉત્કંગમાં રહે છે SS નારા મેધ સરખો અત્યંત પ્રકાશ પામે છે. રાત્રીનવિષે સુવર્ણમથ મંદિરોના સંગે કરીને ચંદમાં ગઈ એવે તે પિતવર્ણવાળો જોવામાં આવે છે કે વિયોગી જનો તેને અગ્નિની ઉપમા આપે છે તે કાંઈ ખોટી નથી. વળી જ્યહાં સમુદના કાંધના ઉપવનમાં વિહાર કરનારે પવન, કવાયત કરતી Sી વખતે યકમારોના દોહની ઉપર ઉત્પન્ન થએલા પરસેવાના બિંદુઓનું પાન કરે છે. અર્થાત છે ( સમુદની પાસેના ઉપવનને વાયુ, કવાયત કરનારા યદુકુમારોના પરસેવાને મટાડીને તેઓને 'T 8 આનંદ ઉત્પન્ન કરે છે. વળી જાણે દ્વારકાનગરીની, અતિ અભુત એવા રનરાશીને ગ્રહણ 6 કરવાનેજ સેવા કરતો હોયના! તેમ તેની આસપાસ પરિવેટિત થઈને સમુદ, તેની નિરંતર સેવા Gર કરે છે. એવી તે દ્વારકાનગરીમાં, યદુવંશવિષે એક મોતીરૂપજ અને જેણે ઇંદના મહા- ર છે ગર્વને પણ તુચ્છ કરે છે એ સમુદવિજ્ય નામે રાજ રાજ્ય કરે છે. તે રાજાને નહાનો ભાઈ દિવ્યમૂર્તિ એવો વસુદેવ નામે છે. જેના ગુણ, દેવાંગનાઓના સમુદાયના જાગરણને US) માટે પૂર્ણિમાની રાત્રી સરખાછે. અર્થાત તેના ગુણસમુદાય, દેવાંગનાઓ નિરંતર ગાય છે. આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy