SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૫ ૧૩૫ ગાથાર્થ : આ રીતે, સવિકલ્પ-નિર્વિકલા એવા પુરુષને જે અવિકલ્પ અથવા સવિકલા જ કહે છે તે નિશ્ચયથી સમયમાં નિશ્ચિત નથી. II૧/૩૫ll ટીકા : सविकल्पनिर्विकल्पं स्यात्कारपदलाञ्छितं पुरुषद्रव्यं यः प्रतिपादकः तद् वस्तु ब्रूयात् अविकल्पमेव सविकल्पमेव वा निश्चयेन इत्यवधारणेन स यथावस्थितवस्तुप्रतिपादने प्रस्तुते अन्यथाभूतं वस्तुतत्त्वं प्रतिपादयन् न निश्चित इति निश्चयो निश्चितम् तद् अस्यास्तीति निश्चितः 'अर्शआदित्वात् अच्' समये परमार्थेन वस्तुसत्त्वस्य परिच्छेत्तेति यावत् । तथाहि - प्रमाणपरिच्छिन्नं तथैवाविसंवादि वस्तु प्रतिपादयन् वस्तुनः प्रतिपादक इत्युच्यते न च तथाभूतं वस्तु केनचित् कदाचित् प्रतिपन्नम् प्राप्यते वा येन तथाभूतं तद्वचस्तत्र प्रमाणं भवेत् तथाभूतवचनाभिधाता वा तज्ज्ञानं वा प्रमाणतया लोके व्यपदेशमासादयेत् ।।१/३५।। ટીકાર્ય : સવિત્પનિર્વિવું.... વ્યપદેશમાસાહિત્ ા ‘સ્થાકાર પદથી લાંછિત એવા સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ પુરુષદ્રવ્યને જે પ્રતિપાદક તે વસ્તુને નિશ્ચયથીઅવધારણથી, અવિકલ્પ જ અથવા સવિકલ્પ જ બોલે, તે યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન પ્રસ્તુત હોતે છતે અન્યથાભૂત વસ્તુને પ્રતિપાદન કરતો એવો તે, સમયમાં=શાસ્ત્ર વિષયક પદાર્થના બોધમાં, નિશ્ચિત નથી. નિશ્ચિતનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – નિશ્ચય =નિશ્ચિત, તે આવે છે તે નિશ્ચિત. અર્શત્વ આદિપણાથી અમ્ પ્રત્યય લાગીને નિશ્ચિત શબ્દ બનેલ છે. ‘તે પુરુષ સમયમાં નિશ્ચિત નથી' તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે - સમયમાં પરમાર્થથી વસ્તુતત્વનો પરિચ્છતા નથી. જેઓ એકાંતથી સવિકલ્પ કે અવિકલ્પ વસ્તુને ગ્રહણ કરે છે તેઓ સમયમાં=શાસ્ત્રમાં, નિશ્ચિત કેમ નથી ? તે “તદિ'થી સ્પષ્ટ કરતાં કહે છે – પ્રમાણથી પરિચ્છિન્ન તે પ્રકારે જ અવિસંવાદી વસ્તુને જે પ્રકારે પ્રમાણથી દેખાય છે તે પ્રકારે અવિસંવાદી વસ્તુને, પ્રતિપાદન કરતો પુરુષ વસ્તુનો પ્રતિપાદક એ પ્રમાણે કહેવાય છે અને તથાભૂત વસ્તુ=એકાંત સવિકલ્પ કે એકાંત અવિકલ્પ વસ્તુ, કોઈના વડે ક્યારેય પણ પ્રાપ્ત થયેલ નથી અથવા પ્રાપ્ત થતી નથી, જેથી તેવા પ્રકારનું તેનું વચન=એકાંત સવિકલ્પ કે એકાંત અવિકલ્પને કહેનાર વચન, ત્યાં=વસ્તુના સ્વરૂપના પ્રતિપાદનમાં, પ્રમાણ થાય અથવા તેવા પ્રકારના વચનના અભિધાતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy