SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ શ ૧૮ લાખની જંગી રકમ ભેગી થઈ. આ નિધિ નવસ્થાપિત ‘મહાવીર ટ્રસ્ટ ’ માં જમા કરવામાં આવી. ખીત ધચક્રનો પ્રારંભ નવી દિલ્હીથી થયેા. વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રામલીલા મેદાનમાં ચાજાયેલ વિરાટ સભામાં આ ધામિક વિધિથી આ બીપ્ત ધર્મ ચક્રનુ ઉદ્ઘાટન કર્યુ”. આધ ચઢે હરિયાણા, પંજાબ, રાજસ્થાન રાજ્યના સેકડા ગામાની યાત્રા કરી. અને દીપાવળી ૧૯૭૫ના હસ્તિનાપુરજી તીથ ક્ષેત્રમાં આ યાત્રા પૂર્ણ થઈ. ત્રીજું ધમાઁચ ક ૨૨-૧૨-૧૯૭૪ના દ્વિનાં ક શ્રવણ શૈલગાલા, મા હુ ખ લિ જી (કર્ણાટક)થી નીકળ્યું તેનુ ઉદ્ઘાટન રાજ્યપાલશ્રી માહનલાલ સુખડિયાએ કયુ`. આ ત્રીજા ધર્મચક્રે કર્ણાટક રાજ્ય ઉપરાંત, તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને કેરળ રજ્યના વિવિધ નાના-મોટા ગામ શહેરામાં પણ યાત્રા કરી. ચેાથું ધર્માંચક, ભગવાન મહા વીરના પુનિત ચરણાના સ્પર્શથી પાવન બનેલી ધરતી બિહારમાં પાવાપુરીથી શરૂ Jain Educationa International चला બાડમેર ( રાજસ્થાન)માં ધર્મચક્રનું સ્વાગત પાંચ ધમ ચક્રોની દેશભરમાં શાનદાર વિજયયાત્રા SHREE MAHAVE महावीर ઠેર ઠેર સ્વાગત × પુષ્પવૃષ્ટિ * આરતી * મગળગાન મહાવીરના માહિતી વિશેષ્યક For Personal and Private Use Only થયું આચાર્ય શ્રી વિમલસાગરજી મહારાજના શુભાશીર્વાદ અને મગળ વાચના માદ આ ધર્મચક્રે પેાતાની મ‘ગળ યાત્રા શરૂ કરી, તેણે પૂર્વ ભારતના પ.મ ગાળ, ઓરિસ્સા મેઘાલય, મણીપુર અને નાગાલેન્ડ રાજ્યના અનેક ગામોમાં પ્રચાર પ્રવાસ ખેડ્યા. આ ધર્મચક્રના શુભારંભ તે સમયની બિહાર ધારાસભાના અધ્યક્ષ શ્રીધર વાસુદેવ સાહાની, શ્રી વિજયસિંહૈં નાહુર આદિ રાજકીય નેતાએની અને વિરાટ જનમેદ્યની વચ્ચે થયે. તે પ્રસંગે ખિરાજમાન પૂજ્ય સાધ્વી શ્રી ચન્દનાજીએ મંગળ આશીનંદ આપ્યા. ૩૬૫ www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy