SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જા જા - - છે - ,કે છે # મ. ૧ જ મક ક મ મ મ મ મ ક , લ = + + = - - - - - - - * . . મને મારા , " પાલિતાણામાં નિર્માણ થતાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કસ્તુરસૂરિજી મહારાજની પ્રેરણથી અને પૂજય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજના માર્ગદર્શન હેઠળ તિર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય (પાલિતાણાસૌરાષ્ટ્ર) ગિરિની પુનિતપાવન છાયામાં ૧૦૮ ફુટ ઊંચું શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને સમવસરણ મંદિરનું નિર્માણ કામ શરૂ થઈ ગયું છે. - શ્રી શત્રુંજયગિરિ ચડતાં શરૂમાં જ પશ્ચિમ દિશા તરફ શ્રી સરસ્વતી મંદિરવાળી વસ હજાર ચોરસવાર જમીન ઉપર નવ નિર્મિત થતાં આ અદ્વિતીય સમવસરણ મંદિરમાં, ભગવાન શ્રી મહાવીરસ્વામીના સાતહ થના દેહ પ્રમાણના પ્રતિમાજી(ચૌમુખ છ) બિરાજિત કરાશે અને ૨૫૦૦ વર્ષમાં થઈ ગયેલા પરમ પ્રભાવક આચાર્ય અને સાધુ ભગવંતે, સાધ્વીગણની મહત્તરા સાધ્વીજી મહારાજ તેમજ સુપ્રસિદ્ધ શ્રમણોપાસકે અને શ્રમણપાસિકાઓ આદિ શાશન પ્રભાવકેના મિતાક્ષરી પરિચય સાથે તૈલચિત્ર મૂકાશે. આ ઉપરાંત અશોકવૃક્ષ, ૧૨ પર્ષદા, ત્રણ ગઢ, બાર દરવાજા સહિતના આ અનોખા સમવસરણ મંદિરમાં ૨૪ તીથી કરે, શ્રી ૧૦૮ પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવંતે તેમજ ભારત ભારના ૧૦૮ પ્રાચીન અર્વાચીન તીથના મૂળનાયકેને તે તીર્થના પરિચય સાથે તામ્રપટ પર એઓઝડ કરીને પ્રતિષ્ઠાપિત કરાશે. મંદિર માં ૨૫૦૦ વર્ષમાં થયેલ શાસન પ્રભાવના સપરિચય તચિત્રો મકારો વરઘોડામાં રાસ ગરબા ખંભાતઃ મુનિશ્રી સુરેન્દ્ર સ્થાનકવાસીઓ, સરકારી અધિ. વિજયજી તથા મુનિશ્રી વાચસ્પતિ કારીઓએ હાજર રહી વરઘેડાની વિની પ્રેરણાથી ૨૫૦૦મા કલ્યાણક | અતિહાસિક્તામાં વધારો કર્યો પ્રસંગે સ્તંભતીથ જન સંઘ તર- હિતે. આ દિવસે જીને અભયફથી કા. શુ. ૭ થી શુ. ૧૧ સુધીને | દાન, અપાયા ગરીબેને ભેજન પંચાન્ડિકા મહોત્સવ ઉજવાયે. અપાયું, આયંબીલ વગેરે થયા. વિવિધ પૂજાઓ, રથયાત્રાને | ખંભાતઃ થંભતીર્થ તપગચ્છ જૈનસંઘના આશ્રયે ભ. મહાવીર આકર્ષક અને દેઢ માઈલ જેટલું ૨૫મી નિર્વાણ શતાબ્દી પ્રસંગે લાંબો ભવ્ય વરઘડે નીકળેલ. જેના કાયમ માટે દરવર્ષે ભ. મહાવીરના વજ, જૈન મહિલા મંડળના પાંચ કલ્યાણકનાં પાંચ વરઘેડા રાસગરબા એ આ વરઘોડાનું ચડાવવાનું નક્કી થયું છે. આકર્ષણ હતું. તેમાં ભાગ લેવા ! આને લાભ યાજ્ઞિક એન્ડ દરેક સાધુ-સાધ્વીઓ, સંસ્થાઓ, કુ. વાળા ભીખાભાઈએ લીધે છે. ખંભાતમાં કાયમી રથયાત્રા AAVITS As જિક-35 ૧૦૯ DESK - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy