SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉત્સવની સાથેસાથજ પૂજ્ય આચાય શ્રી કસ્તુરસૂરિજી મહારાજ અને આચાય શ્રી ચંદ્રોદયસૂરિજી મહારાજની પ્રેરણાથી એક જ દિવસે ૨૫૦૦ સામાયિક થયા અને એવી જ રીતે એક જ દિવસે ૬૦૦૦ જણે સામુદાયિક સામાયિકની આરાધના કરી. ૧૦૭ ભાવનગરમાં નાળેલ વિરાટ રથયાત્રાનુ' દ્રશ્ય. ફેબ્રુઆરી માસમાં [શ્રાવણ માસ ભવ્ય અંજનશલાકા મહોત્સવ ઉજવાયા. દાદા સાહેબના દેશ Jain Educationa International સરના વિશાળ કમ્પાઉન્ડમાં ક્ષત્રિયકુંડ નગરની રચના કરાઈ મહાસુદ એકમથી કલ્યાણક મહાત્સવની ઉજવણીના આદેશ શેઠશ્રી હીરાલાલ લાલભાઈએ લીધા હતા. પાંચેય દિવસ દાદા સાહેબના ઉપાશ્રયમાં ભગવાનના જવન પ્રસંગને જીડાની ભવ્ય ઉજવણી થઈ હતી. હતી અને ત્યાં પાંચેય કલ્યાણકીની શરૂઆત થઈ. મહાસુદ ચેાથે આ ઉજવણીમાં ભાગ લેવા માટે જૈન વેપારી ભાઇઓએ પાતાની દુકાના ખપેાર પછી ખાલી હતી. દીક્ષા કલ્યાણકના [વરસીદાન]ને ભવ્ય વરઘોડા નીકળ્યેા. અમદાવાદ : પૂજ્ય આચા શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મહા આ પ્રસંગે ‘ ચઉવિસંપિ જિષ્ણુ-રાજની નિશ્રામાં શ્રી વર્ધમાન પૂજ્ય આચાય શ્રીની નિશ્રા-વરાતિયરામે પસિયતુ'નો માં બીજા વરસે ૧૯૭૫મા અત્રે . એક કરોડને જાપ કરાયે। હતા. આલેખતું એક ભવ્ય રંગોળી પ્રદર્શન પણ ચેાજાયું હતું. જિન સંગીત મંડળ રાજકોટની સ્થાપના થઈ. મહાર ભાપિતા વિશેષાંક એક કરોડ મંત્રનો જાપ ભાવનગર : શ્રી શ્રેયસ જૈન મંડળ તરફથી ‘ ભગવાન મહાવીરના ૨૫૦૦ નિર્વાણ કલ્યાણક મહાત્સવ અને ફળશ્રુતિ ’વિષય ઉપરની નિખ'ધ સ્પર્ધા ચાજાયેલ. જેમાં માટી સંખ્યામાં વિદ્યાથીઆએ ભાગ લીધેલ. For Personal and Private Use Only અમદાવાદ ( નવર’ગપુરા ) : પૂજ્ય આચાય શ્રી વિજયયશે ભદ્ર સૂરિજી મહારાજ આદિની નિશ્રામાં અત્રે પાંચ ઈંચથી માંડીને ૫૧ ઈંચ સુધીની સાએક જિનપ્રતિમાઆના ... અંજન શલાકા મહાત્સવ શાનદાર રીતે ઉજવાયા. www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy