SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શોકથી તપીને કરુણ-રુદન કરે છે. નરકપાળ એને બકરાની માફક ઉંધુ માથું કરી, એના માથાને કાપે છે અને શૂળ પર લટકાવે છે. વિધૂમઠાણ (१) विधूमो नामाग्निरेव, विधूमग्रहणाद् निरिन्धनोऽग्निः स्वयं प्रज्वलितः सेन्धनस्य ह्यग्नेरवश्यमेव धूमो भवति अथवा विधूमवद्, विधूमानां हि મરામતીવ તાવો ભવતિ ા (સૂકવૃત્તાંગ પૂજ, પૃ. ૨૩૬) ચૂર્ણિકારે બતાવ્યું છે જે અગ્નિ ઇંધનથી જ પ્રજ્વલિત થાય છે, એનાથી ધુમાડો અવશ્ય નીકળે છે. નરકનો અગ્નિ નિધિન હોય છે. सयाजलं ठाण णिहं महंतं, जंसी जलंतो अगणी अकट्ठो। चिटुंति तत्था बहुकूरकम्मा, अहस्सरा केइ चिरट्टिईया ।। (सूयगडो ५/२/११) હંમેશાં બળતું એક મોટું વધસ્થાન છે. એમાં લાકડા વગરનો આગ બળે છે. ત્યાં બહુ જ ક્રૂર કર્મવાળા નૈરયિક જોર-જોરથી બૂમાબૂમ કરતા લાંબા સમય સુધી રહે છે. जहा इहं अगणी उण्हो, एत्तोणंतगुणे तहिं । नरएसु वेयणा उण्हा, अस्साया वेड्या मए ।। (उत्तरज्झयणाणि १९/४७) જેમ અહીં અગ્નિ ગરમ છે, એનાથી અનંતગણી વધારે દુઃખમય ગરમવેદના ત્યાં નરકમાં મેં સહન કરી છે. कंदंतो कंदुकुंभीसु, उड्डपाओ अहोसिरो । हुयासणे जलंतम्मि, पक्कपुव्वो थणंतसो ॥ (उत्तरज्झयणाणि १९/४९) પકાવવાના પાત્રમાં, બળતા અગ્નિમાં પગ ઊંચા અને માથું નીચે કરી આઝદ કરતા અને અનંત વખત પકવવામાં આવ્યો છે. હયાસણ तत्र च बादराग्नेरभावात् पृथिव्या एव तथाविधः स्पर्श इति गम्यते । (વૃત્તિ , પત્ર ) અગ્નિકાયિક જીવ બે પ્રકારના હોય છે – સૂક્ષ્મ અને બાદર. અગ્નિના બાદર જીવ નરકમાં નથી હોતા. અહીં જે અગ્નિનો ઉલ્લેખ છે, તે સજીવ અગ્નિ માટે નથી, પણ અગ્નિ જેવા ગરમ અને પ્રકાશવાન પુદ્ગલો માટે 262 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy