SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ]. મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ हिमाकारं हारि त्रिदशतटिनीवारि पिबतः 1 જૈત્તિર્મમ શમૉરાદ (? ત્ર) વિતા ! (શ્લેક ૧પર) ગમે તેવા દુન્યવી સંગોમાં પણ દામોદરની ચરણસેવા કરવાને એને નિશ્ચય છે— स्वयं श्रीरायातु प्रकृतिचपला यातु यदि वा शिवाः कश्चिद् वाचो वदतु यदि वा वक्तु विरसाः । तथाप्येते भ्रातर्न खलु विलसामो न च वयं વિધતામાં તમાકુ નિવાઃ | (શ્લેક ૧૫૯) નીચેના અસરકારક શબ્દોમાં એ જગતના સામાન્ય મનુષ્યોને ઉપદેશ આપે છે– चित्तं दमय मा कूच वृत्तं संस्कुरु मा वपुः। જતાં ાજુ મા જતં પુર્ઘ પર મા ત્રિયમ્ II (શ્લેક ૧૬૪) અંતમાં, પિતાને સંસારબ્રમણમાંથી ઉગારવા માટે પરમાત્માને કવિ પ્રાર્થના કરે છે– त्वमसि न तथा तात ध्यातः प्रमादितया मया फलमभिमतं निशङ्कस्त्वां यथाहमिहापये । तदपि करुणात्मानं मत्वा भवन्तमुपाश्रितસ્તવવતુ ગવામામેતરમાત્મવામિમવા મવાના (શ્લેક ૨૧૬) આ સૂક્તિસંગ્રહના કેટલાક વિભાગો ઉપર “નીતિશતક અને વૈરાગ્યશતક'ની અસર જોઈ શકાય છે, જે કે એ અસર શાબ્દિક નથી, પણ નિરૂપણ અને શૈલીની બાબતમાં જ છે. ભર્તુહરિ જેવા મહાન પુરોગામીની રચનામાંથી સોમેશ્વર જે પછીના સમયમાં થયેલ કવિ પ્રેરણા મેળવે એ સ્વાભાવિક છે. નરેન્દ્રપ્રભસૂરિકૃત “વિવેકપાપ” અને “વિવેકકલિકા ૨૩૨. “વિકિપાદપ” અને “વિવેકકલિકા' એ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતા જુદા જુદા વિષયો ઉપર નરેન્દ્રપ્રભસૂરિએ રચેલાં સુભાષિતોના બે સંગ્રહે છે. આ બન્ને સૂક્તિસંગ્રહની એક જ ઉપલબ્ધ તાડપત્રીય હસ્તપ્રત (પાટણના સંધવી પાડવાના ભંડારના અપૂર્ણ વિભાગની હસ્તપ્રત નં. પર) તદ્દન ત્રુટિત સ્થિતિમાં છે, એટલે આ બન્ને રચનાઓ પણ ત્રુટિત સ્થિતિમ મળે છે. “વિવેકપાદપીના છેલ્લા પત્રમાંના અંક ઉપરથી જણાય છે કે એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy