SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] ગણધરવાદ ૬૭. ૨. ૬૭. ૨. શૂન્યવાદ આ ચર્ચા વેદવાકયના આધાર લઈને શરૂ કરી છે, પણ આખી ચર્ચામાં પૂર્વપક્ષરૂપે માધ્યમિક બૌદ્ધોની યુક્તિઓના પ્રયાગ કરવામાં આવ્યા છે. બૌદ્દો જ્યારે શૂન્ય' શબ્દના પ્રયાગ કરે છે ત્યારે તેના અર્થ ‘સર્વથા અભાવ' એવા નથી લેવાને, પરંતુ બધી વસ્તુએ સ્વભાવશૂન્ય છે, અર્થાત કાઈ પણ વસ્તુમાં તેને આત્મા નથી—દ્રવ્ય નથી એટલેા જ અર્થ છે. આનંદે ભગવાન બુદ્ધને પુછ્યુ કે માપ વારંવાર એમ કહેા છે કે લેાક શન્ય છે, તા તે શૂન્યને અર્થશે। સમજવા ? આના ઉત્તરમાં ભગવાન બુદ્ધે જણાવ્યુ કે "यस्मा च खो आनन्द सुज्ञ अत्तेन वा अत्तनियेन वा तस्मा सुज्ञो लोको ति वुच्चति । किं च आनन्द सु अत्तेग वा अत्तनियेन वा ? चक्खु खो आनन्द सुञ अतन वा अक्तनियेन वा... વ.સવિ[ા...'' ઇત્યાદિ—સ યુત્તનિકાય ૩૫. ૮૫, સાર એ છે કે આંખ વગેરે ઇન્દ્રિયા અથવા તેા ઇન્દ્રિયાના વિષયેા રૂપાદિ અને તેથી થતું વિજ્ઞાન-અને ખીજી બધી વસ્તુમાં તેના આત્મા જેવું કે આત્મીય—સ્વભાવ જેવું કશું જ નથી. આ અમાં જ લાકને શૂન્ય કહેવામાં આવે છે. બૌદ્દો સમસ્ત વસ્તુને ક્ષણિક માનતા હોઈ પણ વસ્તુ નિરપેક્ષ— સ્વભાવથી હોતી નથી, એટલે કે નિત્ય હાતી નથી, પર ંતુ સામગ્રીથી ઉત્પન્ન થતી હાઈ સાપેક્ષ છે, અર્થાત કૃતક છે અને અનિત્ય છે; અર્થાત્ કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સ્વભાવને કારણે નહિ, પરંતુ તેના ઉત્પાદક કારણને લઇને છે, એટલે કે તે પ્રતીત્યસમુપન્ન છે—કેાઈ ને કાઈ કારણની અપેક્ષા રાખીને જ ઉત્પન્ન થાય છે. બૌદ્ધો જે પ્રતીત્યસમુપન્ન છે તેને જ શૂન્ય' કહે છે; જેમકે— स यदि स्वभावतः स्याद् भावो न स्यात्त्रतात्य समुद्भूतः । यश्च प्रतीत्य भवति ग्राहो ननु शून्यता सैव ॥ ६७ ॥ यः शून्यतां प्रतीत्यसमुत्पादं मध्यमां प्रतिपदमेकार्थम् । निजगाद प्रणमामि तमप्रतिमसंबुद्धमिति ॥७२॥ વિગ્રહવ્યાવત ની, મેાધિચર્યાવતાર, પૃ૦ ૩૫૬, અહીં આપેલા શૂન્યવાદના પૂર્વ પક્ષના આધાર મધ્યમકવિતાર જાય છે. ઉપનિષદેમાં પણ શૂન્ય' શબ્દના પ્રયોગ મળે છે અને ત્યાં પણ તેના સર્વથા અભાવ' એવા અર્થ ઘટી શકતા નથી; જેમ કે— Jain Education International सर्वदा सर्वशन्योऽहं सर्वात्मानन्दवानहम् । नित्यानन्दस्वरूपोऽहमात्माकाशोऽस्मि नित्यदा ||३-२७॥ शून्यात्मा सूक्ष्मरूपात्मा विश्वात्मा विश्वहीनकः देवात्मा देवहीनात्मा मेयात्मा मेंयवर्जितः ||४-४३।। भावाभावविहीनाऽस्मि मासाहीनोऽस्मि भास्म्यहम् शून्याशून्यप्रभावोऽस्मि शोभनाशोभनोऽस्म्यहम् ॥ For Private & Personal Use Only તોબિન્દુ ઉપનિષદ મૈત્રેય્યપનિષદ ૩. ૫. www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy