SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રભૂતિ] જીવના અસ્તિત્વ વિશે ચર્ચા ૨૫ ઇત્યાદિ વાકયોમાં અગ્નિહવનની ક્રિયાનું ફળ પરલેાકમાં સ્વ ખતાવ્યું છે જે ભવાતરમાં જનાર નિત્ય આત્મા માન્યા વિના સ'ભવી શકે નહિ; એટલે આ પ્રકારે જીવના અસ્તિત્વ વિશે પરસ્પર વિરોધી એવાં વેદવાકયોના શ્રવણથી તને જીવના અસ્તિત્વ વિશે, મારી યુક્તિએ સાંભળ્યા છતાં, સંદેહ થાય છે કે વસ્તુતઃ જીવ હશે કે નહિ. પણ હું ગૌતમ ! હવે આવા પૂર્વોક્ત અ તે કર્યાં છે તે યથા સાંભળ. (૧૫૯૧-૯૨) સશય કરવાને કાંઈ કારણ નથી. વેદપદાને જે નથી, પણ જે અં હું તને બતાવુ' છું તે ઇન્દ્રભૂતિ—આપ જ કૃપા કરી તે વેદપદાને સાચા અથ બતાવે, જેથી મારા સ ́શય દૂર થાય, ભગવાન—ઉક્ત વિજ્ઞાનઘન વ'' ઇત્યાદિ વાકયમાં ‘વિજ્ઞાનઘન' એ શબ્દના અથ જીવ છે, કારણ કે વિજ્ઞાન અર્થાત્ વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે. જ્ઞાન-દર્શીનરૂપ એ જ વિજ્ઞાન છે. એ વિજ્ઞાનથી અનન્ય—અભિન્ન હેાવાને લીધે તેની સાથે જે એકરૂપે ઘન—નિબિડ થઈ ગયા હાય તે જીવ વિજ્ઞાનઘન કહેવાય છે; અથવા એ જીવના પ્રત્યેક પ્રદેશમાં અનન્તાનન્ત વિજ્ઞાનપર્યંચાને। સંઘાત થયેલા હાવાથી પણ જીવને ‘વિજ્ઞાનઘન’ કહેવાય છે. ઉક્ત વાકચમાં જે વ્” એવુ પદ છે તેનુ' તાત્પ એવુ' છે કે જીવ વિજ્ઞાનઘન જ છે, અર્થાત્ વિજ્ઞાનરૂપ જ છે; વિજ્ઞાન જીવનું સ્વરૂપ જ છે. જીવથી વિજ્ઞાન અત્યન્ત ભિન્ન નથી, કારણ કે વિજ્ઞાન જો જીવથી સ થા ભિન્ન હાય તેા જીવ જડે. સ્વરૂપ બની જાય. તેથી તૈયાયિક વગેરે જે જ્ઞાનને આત્માનું સ્વરૂપ નથી માનતા તેમને મતે આત્મા જડરૂપ બની જશે. “મૂતમ્યઃ સમુથાય'' ઇત્યાદિનું તાત્પર્યાં આ પ્રમાણે છે ઃ—ઘટ-પટ આદિ ભૂતાથી વિજ્ઞાન, પટિવજ્ઞાન આદિ રૂપે વિજ્ઞાનધન જીવ ઉત્પન્ન થાય છે, કારણ કે જ્ઞેયથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પ્રસ્તુતમાં ઘટઆદિ જ્ઞેય વસ્તુએ ભૂતે છે, તેથી એમ કહી શકાય કે ઘટાદિ ભૂતાથી ઘવિજ્ઞાન ઉત્પન્ન થયુ.. એ ઘવિજ્ઞાન જીવના એક વિશેષ પર્યાય છે. વળી જીવ એ વિજ્ઞાનમય છે, તેથી એમ કહી શકાય કે ઘટવિજ્ઞાનરૂપ જીવ ઘટ નામના ભૂતથી ઉત્પન્ન થયેા છે. તે જ પ્રકારે પવિજ્ઞાનરૂપ જીવ પટ નામના ભૂતથી ઉત્પન્ન થયા, ઇત્યાદિ. આમ જીવના અનન્ત પર્યંચે તે તે ભૌતિક ૧. જુએ ગા. ૧૫૫૩ ની વ્યાખ્યા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy