SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પરન્તુ તેનામાં જે તેજ ભરેલું છે તે આખી દુનિયાને ડોલાવી રહ્યું છે. અને તે રીતે તે મહાપુરૂષ જૈનત્વને શોભાવી રહ્યા છે અને તેથી આપણે મહાત્મા ગાંધીજીની જન્મ પિકારીએ છીએ. (તાળીઓ) મહાત્મા ગાંધીજીએ બતાવી આપ્યું છે કે અહિંસા એ કાયરોને ધર્મ નથી, પણ વીરને ધર્મ છે. જે સત્તા પાસે પશુબળ. દરીયાઇ સત્તા વગેરે આસુરી શક્તિઓ જબરી જબરી છે તે મહાન સલતનત સામે એક નિઃશસ્ત્ર મનુષ્ય માત્ર આત્મશક્તિના અવાજથી સામે થઈ હંફાવી તે સલ્તનતના સત્તાધારીઓનું આમંત્રણ મેળવ્યું છે. આ રીતે તે મહાપુરૂ વિજ્ય મેળવે છે. તેમણે દેખાયું છે કે અહિંસા એ તે વીરાને ધર્મ છે. અહિંસા પાળનારા જેને વીર અને બહાદુર હવા જોઈએ. તેમનામાં કાયસ્તા હેયે કેમ ? તેમના પરનું કાયરતાનું કલંક તેમણે સાચો પુરૂષાર્થ ફેરવીને, ખરૂં જૈનત્વ કેળવીને બંસી નાંખવું જોઈએ, જે ધર્મમાં અહિંસા, સત્ય અને સદાચારના સિદ્ધાન્ત છે તે ધર્મના અનુયાયીઓમાં પક્ષાપક્ષી હેય. પિ હાય તે પછી આખા દેશની એકતા કેમ થાય. હું ડરતે કરતો કહું છું કે તમારામાંના ઝઘડા સાંભળી મને દુઃખ થાય છે. કલેશ થાય છે. તમને આવા ઝઘડા ભતા નથી. તમે રેપ ન કરશો. હું તે જેમને સાચે સિપાઈ બનવા છું. એટલું કહી હું આ બાબત અતિશય યવપિ તેઓ સાંસારિક સ્નેહ- લાગણીઓના તાબામાં નથી. તથાપિ મારા ધારવા મુજબ હું કહી શકું છું કે મેં તેમને એક મિત્ર તરીકે ઓળખ્યા છે. ઉપાશ્રયેની ઓરડીઓમાં તેમની જોડે બેસીને. ભાષાશાસ્ત્ર સંબંધી અને તત્વજ્ઞાનસંબધી મુશ્કેલીઓ. જે મને મુંઝવ્યા કરતી હતી, તેના ખુલાસા મેં સાંભળ્યા છે. ધર્મશાળાઓના ખુલા કમરામાં સ્થિરતાપૂર્વક એક ચિને શ્રવણ કરનાર શ્રેતાઓની આગળ હિન્દી એને ગુજરાતીમાં અપાતાં તેમનાં વ્યાખ્યાન મેં સાંભળ્યાં છે અને તેમની સરળ, છતાં માર્મિક અને જુસ્સાદાર વસ્તૃતાને મેં પ્રશંસી છે. તેઓ મને જિ-મંદિરમાં જિ-તિઓની બરાબર પાસે લઈ ગયા છે, અને તેમની સાથે તે મતિ'ને સંસ્કન લેખે મેં ' છે.' શ્રીમાન એ. જે. સુતાવાળે સાહેબ, જેઓ હલ ભાવનગરના મેજીસ્ટ્રેટ છે, તેમણે અંગ્રેજીમાં લખેલું મરિજીનું જીવનચરિત્ર, જે કેબ્રિજ-યુનિવર્સિટિ પ્રેસ, લંડનમાં છપાયું છે, તેની ભૂમિકામાં લંડનના મહેશ કિસોકર છે. એફ. ડબલયુ શેમસ સાહેબ " Apart from the purely personal Qualities depicted in the memoir, the singular force of character, and sincerity of conviction, the dignified, unaffected mildness and friendliness, which characterize the saint, we shall no doubt, be right in selecting his open-mindedness and wideness of outlook as his most distinctive traits." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy