SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 98986999 હહહ .. હee Dછ છછછછછછછછછ na eeeeeeeeeee! જેનોને મુનિ મહારાજશ્રીના મને ચાબખા. શક્તિવર્ધક સંસ્થાઓ સ્થાપો અને હિન્દુ સમાજની એકતા કરે. આજે હવારે જૈનેની કેટમાં મળેલી હેટી સભા. વેરાવળમાં બદમાશ મુસલમાનોના હાથે માર્યા ગયેલા - જૈન શેઠીયાના અવસાન માટે ખેદ. મુંબઈ તા. ૨૩ મી જુલાઈ. વેરાવળ ખાતેના અત્યાચારને ભેગા થયેલા શ્રીમાન શેઠ ગોવિન્દજી ખુશાલના ખેદજનક અવસાન માટે ખેદ પ્રદર્શિત કરવા શ્રીકટના સકળ જૈનસંઘ, શ્રીગિરનાર તળેટી રસેડાખાતા અને શ્રી જૈનમિત્રસભાના આશરા હેઠળ જૈનની એક જાહેર સભા આજે હવારના ૯ કલાકે કેટના ઉપાશ્રયમાં મળી હતી. સભાની શરૂઆતમાં શેઠ પ્રેમ નાગરદાસે નીચલે શોકને ઠરાવ રજુ કર્યો હતે. • આપણુ શ્રીસંઘના એક અગ્રેસર અને આપણે અનેક જાહેર સંસ્થાઓના એક આગેવાનો કાર્યકર્તા તથા પિષક શ્રીયુત શેઠ ગોવિદજી ખુશાલના શ્રી વેરાવળ ખાતે બદમાશ મુસલમાનોના હાથે છરીથી અકાળ અવસાન થયાના ૪ખદ સમાચાર સાંભળી આજની સભા અત્યન્ત દિલગીરી જાહેર કરે છે. તેમના અવસાનથી આપણુ કેટના શ્રીસંઘને તેમજ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy