SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Tએ સાત્વિક માં રક કે કેમ નનન+નને મુનિ મહારાજ શ્રીન્યામયિકનું 'માન. [ગુંડાઓની કાતીલ છરીને અંગે વેરાવળમાં સ્વર્ગવાસ પામેલ શેઠ ગોવિન્દજીખુશાલના કરૂણ અવસાનને અંગે એક પ્રદર્શિત કરવા તા. ૨૩મીએ મુંબઈ-કેટના શ્રીશાતિનાથજીના ઉપાશ્રયે, શ્રીકેટ-સંઘ, ગિરનાર ખાતું અને જૈનમિસભા તરફથી જેમ-જેતરની વિશાળ સભા મળતાં ન્યા. ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજે નીચેનું વક્તવ્ય રજુ કર્યું હતું:- ) જ્યાં તમારા જાનમાલની સલામતી નથી, ત્યાં તમે દેરાસરને શું સાચવી શકવાના હતા! સાધ્વીઓનું શું રક્ષણ કરી શકવાના હતા! તમારે જીવવું હોય, તમારું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, તે તમારી પ્રજાને હિમ્મતવાનું અને બળવાનું બનાવ્યા વગર છૂટકે નથી. તમારી ઓલાદમાં વિરત્વ રેડાશે તે જ તે ભવિષ્યમાં નીડર અને બહાદુર પ્રજા નિવડશે. જેઓ પિતાનું-પિતાના જાનમાલનું રક્ષણ કરવા સમર્થ નથી અને ભયમાં મૂકાયેલાં પિતાનાં બૈરી-છોકરાંને રઝળતાં મૂકી ભાગી જાય છે, નાસતા ફરે છે તેવા નામર્દો શું જીવવાના હતા! “ap fહ નવત” એ મહાત્માઓને મુદ્રાલેખ છે. તમે બળને કેળવે. બળના અખાડા ઠેર ઠેર સ્થાપન કરે. ધર્મસાધન અને ધમરક્ષણ પણ બળ તથા શક્તિ પર અવલંબિત છે. માયકાંગલાઓ ધસંસાધન માટે નાલાયક છે. હવા, પાણી અને અનાજની જરૂર છે તેમ શક્તિવિકાસની આવશ્યકતા હોઈ, શક્તિવર્ધક પ્રણાલી જવાની જરૂર છે. ભગવાન મહાવીરદેવના પિતા સિદ્ધાર્થ રાજાની દિનચર્યામાં વ્યાયામક્રિયા (કસરત) પણ સ્થાન ભેગવે છે એ તમે કલ્પસૂત્રથી કયાં નથી જાણતા? સિદ્ધાર્થ રાજા એટલે આદર્શ ગૃહસ્થ. તેમની દિનચર્યામાં વ્યાયામને રીતસર સ્થાન હેય એ શું સૂચવે છે? હેમચન્દ્ર કુમારપાળ રાજાના ચરિત્રમાં કુમારપાળની વ્યાયામ-ક્રિયાનું વર્ણન કરે એ શું બતાવે છે? રાજાને શક્તિ ખિલ વવાની જરૂર હોય તે શું પ્રજાને ન હેય ? “વા સિ”િ એ સૂત્રથી હરિભદ્રસૂરિ ધમંબિન્દુમાં શું કહે છે? તેઓ લોકોને સ્પષ્ટ ફરમાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy