SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ કરવાની તક આપી છે. મુનિ મહારાજશ્રી આજકાલના અનેક કહેવાતા ધર્મગુરૂ જેવા લેાભી, સ્વાથી અને દેશદ્રાહી નહિ, પણ એક ઉદાર રાષ્ટ્રભાવભીના ધર્મગુરૂ છે. એ મને તેમના ટુંક વખતના પરિચયથી સમજાયુ' છે. એમની ઉદાર અને પ્રેરક કૃતિઓ અવલેાકન કરવા જેવી છે. નમૂના રૂપે એક ફકરો જરા આપની આગળ રજુ કરૂ, જેથી આપ જોઇ શકશે કે તેઓ કેવા ઉદાર વિચારક અને સર્વવ્યાપી કલ્યાણભાવના પ્રેરનાર સાધુ પુરૂષ છે. અહીં મહુારાજશ્રીના “ માનવ-ધમ ” માંથી વીર નરોમાને થોડુંક વાંચી સંભળાવ્યું હતું.) હું ઇચ્છું છું કે તેએ આજે આપણને આશિષના એ ખેલ કહે. મુનિ શ્રીન્યાયવિજયજીનું ભાષણ. મહારાજશ્રીન્યાયવિજયજીએ જણાવ્યું કે આજની પવિત્ર ક્રિયાના પ્રસગે અત્રે હાજર રહેવાની અને એ ખેલ ખેલવાની મને તક મળી તેથી મને બહુ આનન્દ થાય છે. રાષ્ટ્રધ્વજ એટલે આપણા વિજયધ્વજ. કાઇ પણ ભેગે તેનું રક્ષણ કરવુ જોઇએ. એની ઉન્નત સ્થિતિમાં આપણી ઉન્નત સ્થિતિ, અને તેના પતનમાં આપણું પતન છે એ આપણે સમજી જઇએ. માતા અને જન્મભૂમિને સ્વર્ગથી પણ શ્રેષ્ઠ કહ્યાં છે તે સત્ય છે. જન્મભૂમિ તે આપણી માતાની પણ માતા છે. એને યશ ફેલાવતે રાષ્ટ્રધ્વજ અચળ સ્થિર રહેવા જ જોઇએ. આપણા વિજયનું એ મૂર્તિમંત ચિન્હ છે, માતા જન્મભૂમિ પ્રત્યેની આપણી ભક્તિ સાચી હાય અને તેનાં બન્યના તેાડવા ભીષ્મ પ્રતિજ્ઞા કરી હોય તે ભલે માથું કપાય પશુ રાષ્ટ્રધ્વજ અચળ રહે એવે આપણા દૃઢ નિશ્ચય હાવા જોઇએ. મરવાનું તેા અધાને છે. પણ કેમ શિખવુ જોઇએ. જે જીવી જાણે છે તે જ મરી જાણે છે. કે જે માતા અને માતૃભૂમિની ઇજ્જતને માટે પેાતાની કુરબાની આપવા તૈયાર રહે. આજ ઈગ્લાંડ જગતભરના દેશમાં પહેલા નંબર ધરાવે છે. કારણ કે તેના કબજામાં બત્રીસ કરોડ ઘેટાં-અકરાં છે. એ ઘેટાં-બકરાં વાઘ બની જાય તે તરત તેના પગ ઢીલા થઈ જાય. જીવવું એ આપણે જન્મ્યા તે જ ગણાય હિમ્મત, વર્તન અને બૈંકય. હિમ્મતે મર્દા તો મદદે ખુદા ! ’ વનમાં શુદ્ધ ખાદી સિવાય બીજી વસ્ત્ર હિંદીને પહેરવુ જ કેમ છાજે ? ખાદીમાં અહિં`સા છે, દયા છે અને ધમ છે, ખાદીને! દેશવ્યાપી પ્રચારજ સ્વરાજ્યની ચાવી પૂરી પાડશે. ઐકયને દાખલા પાનાની રમતમાં ચાખે છે. ગજીપાની રમતમાં જુએ કે ગુલામ એટલે નાકરશાહી દશના સમૂહને આપણને ત્રણ વસ્તુની જરૂર છે: હિમ્મત વગર આગળ કેમ વધી શકાય? Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy