SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૬૯ * પણ વિવિધ ક્રીડાએમાં વિલસતા એ બાળકમાં મ્હીકનું નામ નથી. માલ મહાવીર એક વખત પોતાના ગઠીયાઓ સાથે રમી રહ્યા છે, તે વખતે એકાએક એક ભયંકર ભુજંગ નિકળી આવે છે. બીજા છોકરાએ એ ભુજ...ગને જોઈ ભાગાભાગ કરવા લાગે છે, ત્યારે મહાવીર એથી જરાય ભયભીત ન થતાં નીડરપણે તે સર્પને પકડી દૂર નાખી દે છે. અને ફરી પાછા છેકરાઓ સાથે રમવા લાગે છે. મહાવીરની આ ખાલઘટના બાળકાને હિમ્મતવાન અને નીડર બનાવવા સકેત કરે છે. આજે તે બાળકની સામે શરૂથીજ એવું વાતાવરણ રાખવામાં આવે છે કે તે મ્હાટે ભાગે વાઘ આવ્યે ”, “ આઘડા આવ્યે”, એમ કહી કહીને પણ બાળકનાં દિલ હીકણુ અને નાહિમ્મત બનતા જાય છે. “ આવેા આવ્યે ”, મ્હીકણુ અનાવી નખાય છે. (c એરૂ કરડશે ” કેળવણીપ્રિય માબાપ. Jain Education International વમાનની આડે વર્ષની ઉમ્મર થાય છે ત્યારે તેમને નિશાળે બેસાડવા લઇ જવામાં આવે છે. જે માબાપ લાડમાં ને લાડમાં પેાતાના પુત્રને કે પેાતાની ઓલાદને વિદ્યાભ્યાસ કરાવવાનું વિસરી જાય છે, યા તે તરફ બેદરકારી કે આછી કાળજી રાખે છે તે મામાપ પેાતાની વ્હાલી સન્તતિના સાચા હિતૈષી નથી, પણ માતા શત્રુ અને પિતા વૈરી છે; એ વાત શાણા ‘સિદ્ધાથ રાન્ત ’ અને ડાહી ત્રિશલા દેવીના ધ્યાન બહાર હોઇજ કેમ શકે. પણ મહાવીર જેવા પ્રખર પ્રજ્ઞાવાને વિદ્યાભ્યાસ સારુ ત્રીજા વિદ્યાથી આની જેમ પરિશ્રમ કરવાનું ન હોય. ચાવન–કાળ. વમાનના થાવનકાળ પણ નિવિકાર છે. રાજવૈભવના વિલાસી ઠાઠ વચ્ચે પણ તે રાજકુમારના મનઃસયમ અડગ છે. વિષય-વિચારીને એ મહાત્ અન્તઃકરણમાં પ્રવેશ મળતો નથી. મહાવીર જેવા રાજકુમારને રાજકુમારીઓની શી ખેાટ હોય. પણ એવા જિતેન્દ્રિય યુવકની આગળ પરણવાની વાત કાણુ મૂકી શકે. દુનિયાના યુવાને માટે આ ઓછો આધપાઠ નથી. આજે તે બાળકે અને યુવકાની અન્દર ન્હાનપણમાંથી ખરાબ સસ્કાર પડવા શરૂ થાય છે. ઘરની અજ્ઞાન દશા, સ્કૂલ કે નિશાળેનાં ખરાબ વાતાવરણ, સત્સંગના અભાવ અને સુશિક્ષણની ખામી-એથી આજની ઉછરતી પ્રજા ખાટે મૂલ નામ - વધુ માન ' છે. મહાન્ વીરતાના ધારક હાઇ ‘ મહાવીર ’ કહેવાયા. દેવ જેવા રૂપાળા, સુન્દર, વ્હાલા અને પાસ્પદ લાગતા હાઇ પ્રજાએ તેમને · દેવાય ' નામથી સબાધ્યા. ‘ જ્ઞાત ’ કુલના ‘ સિદ્ધાથ'' ગુર્જાતા પુત્ર · જ્ઞાનનન્દન ’ ગણાય. ‘ સન્મતિ' પણ એમનું નામ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy