SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ विचाराणां न मे शुद्धि वाणीसंयमनं न च । महानुच्छृङ्खलः कायः किं ब्रुवे स्वविडम्बनम् ॥ રાણી મારા વિચારે શુદ્ધ નથી. વાણી પર મારે કાબૂ નથી. મારી શરીર ચેષ્ટા પણ બહુ ઉછખલ છે. પ્રત્યે ! છે. મારી વિડમ્બને તે હું શું વર્ણવું! आस्वाद्य तव सिद्धान्तं पीत्वापि शम-भारतीम- । वासना-परितापो मे न ही शाम्यति तृष्णनः ॥ તારા સિદ્ધાન્તનો સ્વાદ લઈને અને તારી પ્રશમપૂર્ણ વાણીનું પાન કરીને પગુ હું તૃણશીલ બની રહ્યો છું. પ્રભુ ! મારી વાસનાને પરિતાપ ઠરે પડતું નથી. (૨૩) ઘરમાવાનાત प्रणाल्योपदिशाभ्यहम् । म्बकीयं पुनरात्मानं नोपदेष्टुं भवाम्यलम् ॥ . ( ૧૩ ) હજાર માણસને હું આકર્ષક શિલીથી ઉપદેશ કરું છું. પણ મારા પિતાના આત્માને હું ઉપદેશ કરી શકતે નથી! મારી જાતને હું વ્યાખ્યાન આપતું નથી शाखाणां पठनं ज्ञानं योधनं मुकरं किल । दुष्करं तु परं नाथ ! जीवने स्वं भवेशनम् ।। ( ૧૪ ) શાસ્ત્ર ભણવાં, જાણવાં અને બીજએને સમજાવવાં હેલાં છે, પણ હે નાથ ! પિતાના જીવનમાં ઉતારવાં દેરીલાં થઈ પડ્યાં છે. म्वाथवृत्ति-मृषावादि NOOook (૧૫) સ્વાર્થવૃત્તિપરાયણ, મૃષાવાદી, માયા-પ્રપંચી, દુરશીલ અને મૂછગ્રસ્ત એવા મારામાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કયાંથી હોય? अहिंसा सत्यमस्तेयं __ क्व में ब्रह्मापरिग्रहः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy