SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ मनोमलं स्वं समपास्य धीरः શાન્ત સોળુર્વિનથી મૃત્ય- છે प्रजामलं दुर्गतिहेतुभूतं શિ बहिः समुत्पाटयितुं समेहि ! ॥ * પિતાને મનેમલ દૂર કરી, ધીર, શાન્ત સહિષ્ણુ અને વિનીત બની પ્રજાના સડા, જે દુર્ગતિનાં કારણભૂત છે તેને ઉખેડી ફેંકી દેવા બહાર આવ! આ મુદ્રાલેખ” વડોદરા-જેનયુવકસંઘ તરફથી બહાર પડેલ છે. છે ટ્વીનત્તH ! છે દ્વિત્રિર] પ્રસ્તાવના પરમેશ્વર આગળ આ દીનનું આકન્દન છે, દુખિયાનો આત્તનાદ છે. હાર્દિક આક્રન્દન હદય-પટને જોવામાં બહુ સરસ કામ કરે છે. એથી જીવન પર ભક્તિને રંગ પૂરાય છે, એથી માણસ અનેક મુશ્કેલીઓમાંથી ઉગરી જાય છે, તેની ગ્લાનિ ટળી જાય છે અને શાન્તિમય જીવનને માગ તેને સરળ થઈ પડે છે. ભક્તિમાગ બહુ રમણીય વેગ છે. એને અભ્યાસ એમાંથી બહુ સરસ આનન્દ લુટે છે. એ રસ્તે આનજીવન ઘડાય છે. પ્રભુમય જીવન પામવાની એ દિશા છે. આ સ્તોત્ર-પાઠ દરેકને ઉપયુક્ત સમજી પ્રકાશનમાં મૂકાય છે. પાઠક આથી પિતાના ભક્તિભાવને ખિલવે અને આત્મશક્તિને માગ સાધે એટલે બસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy