SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ ચેાથે. ૨૩૧ કરે તે ચેથા ગુણસ્થાનકથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી હાય છે, તેને અધ્યાત્મ કહે છે. તેના જે જાણકાર હાય તેને અધ્યાત્મવેદી કહેવામાં આવે છે. તે અધ્યાત્મવેદીએ કહે છે કે જે મૂર્છા છે તે જ પરિગ્રહના ભાવ છે. મતલખ કે પેાતાની પાસે ખાવા પીવાનું કશું ન મળે છતાં, પણ દરેક વસ્તુની ઉપર ઈચ્છા-મમતા રાખે તે પરિગ્રહધારી જ કહેવાય છે. તેમ જ ધન-કુટુ અ-ઘર-વાડી-બગીચા વગેરે પાતાની પાસે વિદ્યમાન હાવા છતાં પણ તેની તરફ બિલકુલ મમતા નથી; તે તે પરિગ્રહ રહિત ગણાય છે. જો સત્યપણે પરિગ્રહ છતાં તેની તે ભણી ત્યાગવૃત્તિ છે તે તે અકિ’ચન જ છે; અને સાધુ ધમ તેને જ કહેલ છે માટે સ‘સારસાગરથી તરવા નાવ સરખા આ દશભેદવત યતિધર્મને જ આદરવા કે જેથી શુદ્ધપણે કર્મોનું શોધન થાય છે. —૨૧ થી ૨૪ પાંચ ભેદ છે ખંતિના, યારવયાર વિવાગ રે; વચન ધર્મ તિહાં તીન છે, લૈાકિક દાય અધિક સેાભાગ ૨. લા॰ સ૦ ૨૫ અઃ—આ દેશમાં પહેલા ક્ષમા ગુણના પાંચ ભેદ છે તે એ કે-ફાઈ પણ મનુષ્ય આપણા ઉપકાર કર્યો હાય તો તે મનુષ્યનાં કડવાં–કઠીન વચન સહન કરવાં તે ઉપકાર ક્ષમા કહેવાય છે. જે મનુષ્ય આપણા કરતાં વધારે બળવાન–સત્તાવાન હેાય તેથી આપણે તેને કંઈ કરી શિકયે તેમ નથી; વાસ્તે તેના બેલ સાંખી રહેવામાં જ ભૂષણ છે; નહીં' તે અપમાનને પ્રાપ્ત થવાશે, એમ સમજીને સામે જવાબ ન દેતાં ક્ષમાશીલ અને તે અપકારક્ષમા કહેવાય છે. ક્રોધનાં ફળ નડારાં છે અને તેના વડે અનેક દુશ્મન ઊભા થતાં વિવિધ સંતાપ પ્રાપ્ત થાય માટે દુર્વાકય ખમી રહેવામાં જ ફાયઢા છે, એવા કવિપાકના ભય રાખવામાં આવે તે વિષાકક્ષમા કહેવાય છે. કઠીન વચન કહી કાઇનું દિલ દુભવે નહી' તેમ પાતે પણ ભીજાનાં કઠીન વચને! વડે પેાતાના દિલને દુભાવે નહીં, એટલે કે વચન પિરસના ઉપસર્ગ સહન કરે, સાવદ્ય વચન ન બોલે તે વચનક્ષમા કહેવાય છે. કેાઈ છેદનભેદન કરે તે પણ ચંદનને કાપતાં વ્હેરતાં ખાળતાં પણ પોતાની સુગંધ છેડે નહી તેની પેઠે આત્માને ધર્મ ક્ષમા જ છે માટે ક્ષમા જ રાખવી એમ ગજસુકુમારની પેઠે ક્ષમા ધારણ કરે, મૂળ ધર્મીમાં સ્થિર રહે, તેરમા ચૌદમા ગુણસ્થાનની ઇચ્છા કરે તે ધ ક્ષમા કહેવાય છે. આ પાંચ પ્રકારની ક્ષમા પૈકી પહેલી ત્રણ પ્રકારની ક્ષમા સુખ દેનારી છે, અને પછીની એ ક્ષમાએ મેાક્ષસુખને આપનારી છે. લૌકિક -૨૫ અનુષ્ઠાન તે ચાર છે, પ્રીતિ ભક્તિ ને વચન અસંગ રે; ત્રણ ક્ષમા છે દાયમાં, અગ્રિમ દાયમાં દાય ચગ રે. અ॰ સર્વે ૨૬ વલ્લભ સ્ત્રી જનની તથા, તેહના કૃત્યમાં આ રાગ રે; પડિક્કમણાદિક કૃત્યમાં, એમ પ્રીતિ ભકિતના લાગ રે. એ સર્વે ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy