SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ આરાધના ૧૧ -સજ્ઞ ભગવતના ધમની નિંદા/વિરાધના કરી હોય, કુમાની પ્રરૂપણા કરી હોય. આવી આવી રીતે જીવાને મિથ્યાત્વ અવિરતિ વગેરેના સેવનમાં હુ' નિમિત્ત બન્યાહાઉ તે મારા સદુષ્કૃતેને નિદુ છું. -વિકથા કરી હોય, પ્રમાદ સેવ્યા હાય, ચતુવિધ સંઘની નિદા કરી હોય, મૈત્રી આઢિ ભાવના ન ભાવી હેય વિપરીત આચરણા કરી હેાય, પૂજનીય ગુણાધિકાની આશાતના અખહુ– માનાદિ પ્રવૃત્તિ કરી હોય, ભક્ષ્યાભક્ષ્યના વિવેક ન સાચવ્યા હેય આ કે આવા પ્રકારે જે કંઇ પણ દુષ્કૃત કર્યો હોય તે સવે દુષ્કૃત્યેાની હુ નિંદા કરૂ છું, તેનું મિચ્છામિ દુક્કડમ . –સમગ્ર જીવનમાં જે જે પાપકમ (દુષ્કૃત) અપરાધ આદિ કર્યો હેાય તે છેવટે આત્મસાક્ષીએ પણ નિંઢવા જોઈ એ.’ આ વાતને યાદ કરીને મનથી નહી' ચિંતવવા યેાગ્ય, ભાષાથી નહી' ખેલવા ચેાગ્ય, કાયાથી નહી કરવા યાગ્ય એવી સ આચરણા રૂપ જે કઈ પણ દુષ્કૃત કર્યુ હોય તેની અરિહત અને સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, આત્મસાક્ષીએ નિદા સાક્ષીએ ગાઁ કરું છું. મારા તે સઘળા થાએ, મિથ્યા થાઓ. મિચ્છામિ દુક્કડમ્ કરૂરૂં છું. ગુરૂ દુષ્કૃત મિથ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy