SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ दुब्यलोक बादर पृथ्वीकाय आदिकना स्थानो। स्वर्गादौ धूपघटयादि श्रूयते यत्किलागमे । तत्तुल्याः पुद्गलास्तेऽपि कृत्रिमाकृत्रिमात्मकाः ॥ १८३ ॥ एतच्च अर्थत: प्रायः तृतीयतुर्योपांगयोरेव ॥ ग्रन्थान्तरेऽपि पंचिंदियएगिदिय उद्वे य अहे य तिरियलोए य । विगलिंदियजीवा पुण तिरियलोए मुणेयव्वा ॥ १८४ ॥ पुढवीाउवणस्सइ बारसकप्पेसु सप्तपुढवीसु । पुढवी जासिद्धिसिला तेऊ नरखित्ततिरिलोए ॥ १८५ ॥ सुरलोअवाविमज्झे मच्छाइ नत्थि जलयरा जीवा । गेविजे न हु वावी वाविप्रभावे जलं नत्थि ॥ १८६ ॥ इति अग्निकायस्थानम् ॥ ___ घनानिलवलयेषु घनानिलेषु सप्तसु । तनुवातवलयेषु तनुवातेषु सप्तसु ॥ १८७ ॥ अधोलोके च पातालकुम्भेषु भवनेषु च । छिद्रेषु निष्कुटेष्वेवं स्वस्थानं वायुकायिनाम् ॥१८८॥ युग्मम् ॥ સ્વગદિમાં ધૂપઘટી વગેરે હોવાનું આગમમાં કહેવાય છે તે પણ આ તેજસ્કાય સદશ કૃત્રિમ તેમજ અકૃત્રિમ પુદ્દગળે છે. ૧૮૩. આ ભાવાર્થનું ત્રીજા અને ચોથા ઉપાંગમાં જ કહેલું છે. અન્ય ગ્રન્થમાં પણ કહ્યું છે કે – પંચેન્દ્રિય અને એકેન્દ્રિય પ્રાણીઓ ઉર્ધ્વ–અર્ધ-અને તિર્યગર્લોકમાં હોય છે પણ વિકલેન્દ્રિય એટલે બે-ત્રણ અને–ચાર ઇન્દ્રિયાવાળા તે તિર્યંગકમાં જ સમજવા. ' પૃથ્વીકાય. અકાય અને વનસ્પતિકાય બાર દેવલોકમાં અને સાત પૃથ્વીઓમાં હોય છે. એમાં યે પ્રથ્વીકાય યાવતુ સિદ્ધશિલા સુધી હોય છે અને તેઉકાય એટલે તેજસુકાય–અગ્નિકાય તિર્ય. શ્લોકને વિષે મનુષ્યક્ષેત્રમાં હોય છે. વળી દેવલોકની વાવમાં :મસ્યાદિ જળચર જીવો હોતા નથી, શ્રેયકમાં વાવ હોતી નથી અને વાને અભાવે જળ પણ હોય નહિં. ૧૮૪-૧૮૯. હવે બાર વાયુકાયજીના સ્થાન વિષે. ઘનવાયુના વલયને વિષે સાત ઘનવાયુમાં, તનુવાયુના વલયને વિષે સાત તનવાયુમાં, અલોકને વિષે પાતાળકુંભમાં, ભવનમાં, છિદ્રોમાં અને નિષ્કટને વિષે વાયુકાનું स्वस्थान छ. १८७-१८८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy