SearchBrowseAboutContactDonate
Page Preview
Page 952
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ દેણગી આપી છે. શ્રી યાકુબભાઈ મુંબઈની અનેકવિધ તેમણે સરકારી દખલગીરી કરાવવા માંડી જેથી નવા વેપાસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રીઓનું હીત જોખમાયું અન્ય વેપારી ભાઈઓના સહકારથી નવું એસેસીએશન ધી બેખે કલર એન્ડ કેમીકલ મરચન્ટસ શ્રી મુલજીભાઈ સોમાભાઈ બ્રહ્મભટ્ટ એસેસીએશન સ્થાપ્યું અને વરસો સુધી તેના માનદ્ મંત્રી શ્રી મુલજીભાઈ સેમાભાઈ બ્રહ્મભટ્ટ (હાલ મુંબઈ) તરીકે તેમણે કામ કર્યું લાગતા વળગતા સત્તાવાળાઓને નડિયાદ (છ ખેડા) ના વતની છે, બાળપણ મુંબઈમાં ગાળી અંગત રીતે તેમજ ડેલીગેશનમાં મળીને સાચી વસ્તુસ્થિતિ માતાની બીમારીને લીધે નડિયાદ રહેવું પડ્યું અને ગુજરાતી સમજાવી નવા વેપારીઓ માટે ઘણી રાહત મેળવી. ચોથા ધોરણથી મેટ્રીક સુધી નડિયાદમાં અભ્યાસ કર્યો. ચૌદમે વરસે માતાનું સુખ ગુમાવ્યું પૂ. ગાંધીજીની અસહકારની વિશ્વયુદ્ધ પછી યુરોપમાં કાપડ ટેકનોલોજીમાં ઘણી ચળવળ દરમીયાન સરકારી હાઇસ્કૂલ છેડીને રાષ્ટ્રિય શાળામાં પ્રગતિ થઈ. ફક્ત એક જ વખત ફેરસિલેર નામના કેમીકલમાં જોડાયા અને વિદ્યાપીઠના વિનિત (મેટ્રીક) થયા. મહત્વાકાંક્ષા કપડાંને પાંચ મીનીટ બળી, નીચવીને સુકવવાથી તેનું ટકાઉ તા દાકતર બનવાની હતી પરંતુ વિદ્યાપીઠ સરકાર માન્ય પશુ બમણું થાય એવી નવીન ધ એક હંગેરીયન વિજ્ઞાનહિ હોવાથી સારા માર્કથી પાસ થયા હોવા છતાં મેડીકલ નિકે કરી. તેની પેઢી સાથે વેપારી કરાર કરવા તથા ફેર કોલેજમાં પ્રવેશ ન મળે છેવટે મુંબઈની દીવસે કેલેજ ઓફ સિલેર ભારતમાં બનાવવાની કાનુની વ્યવસ્થા કરવા ભારત કેમર્સમાં સને ૧૯૨૫ માં દાખલ થઈ બેન્કના ઓફીસરે માટે સરકારની પરવાનગીથી સને ૧૯૫૩ માં અને બીજી વાર લેવાત લંડનની સર્ટિફાઈડ એસોસીએટ એફ ઇન્સ્ટીટયુટ ઓફ સને ૧૯૫૫ માં યુરોપને પ્રવાસ કર્યો સને ૧૯૫૬ની બેંકર્સ ( C. A. I. B.) ની પરિક્ષા સારા માર્કથી પાસ કરી ની ૧ લી જાનેવારીના રોજ મુંબઇમાં ફેકટરીનું આ અભ્યાસ દરમીયાન મુંબઈ રંગરસાયણની બ્રીટીશ કંપની ઉદ્દઘાટન કર્યું અને તે પ્રસંગે ફ્રાન્સની તે પેઢીના ડાયરેકટર મેસર્સ ઇમ્પીરીયલ કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ લી. માં સને ૧૯૨૭ શ્રી મુલજીભાઈના આમંત્રણથી ખાસ મુંબઈ આવ્યા ખાદી ના સપ્ટેમ્બરથી જોડાયા–તેમના કામથી સંતેષ પામીને કંપ. કમીશને શરૂઆતથી સારે રસ લીધે. અને ૧૯૫૭ માં નીની નવી શાખા અમદાવાદમાં સને ૧૯૨૯ના મે માસમાં ઇન્દોરમાં ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં ખાદી કમીશનના ખોલી ત્યારે ત્યાંના એકાઉન્ટન્ટ તરીકે તેમની નિમણુંક કરી. પ્રદર્શનમાં ખાસ અપવાદરૂપે કમીશનના ખર્ચે તેમને એક કંપનીના ચેરમેન તેમની વાર્ષિક મુલાકાતની રીપોર્ટમાં શ્રી મોટો ટોલ આપવામાં આવ્યો. (ફદત હાથ બનાવટની ખાદી મુળજીભાઈની કાર્યક્ષમતાની પ્રસંશા કરતાં લખ્યું કે હિંદુસ્તા અને પ્રમાણિત વસ્તુઓજ આ પ્રદર્શનમાં મૂકાય છે.) અને નની ઓફીસમાં આવી જવાબદારી ભરી જગા ઉપર શ્રી તે સ્ટોલની મુલાકાતે સ્વ. શ્રી જવાહરલાલ નહેરૂ, સ્વ. શ્રી બ્રહ્મભટ્ટ નાનામાં નાની ઉંમરના છે. તે વખતે તેમની ઉંમર લાલબહાદુરશાસ્ત્રી, શ્રીમતી ઈન્દીરા ગાંધી શ્રી મેરારજી દેસાઈ ૨૨ વરસની હતી. કાર્યક્ષમતા તથા મીલનસાર સ્વભાવથી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, કેગ્રેસ પ્રમુખ શ્રી ઉછરંગરાય ઢેબર તેમણે યુરોપીયન ઓફીસનો સાર આદરભાવ મેળવ્યું હતું. અને ઘણુ કાર્યક્તઓ આવ્યા. ધીરજ પૂર્વક સમજીને સારો ઉત્સાહ બતાવ્યું અને ખાલી ઉત્પાદન કેન્દ્રોને ફેરસિલેર સને ૧૯૩૦-૩૧ની અસહકાર અને બ્રીટીશ માલના વાપરવાને અનુરોધ કર્યો. ઘરગથ્થુ વપરાશ માટે પણ નાના બહીષ્કારની ચળવળને લીધે કંપનીએ અમદાવાદની ઓફીસ પેકીંગમાં બજારમાં મૂકો. કાપડની મીલેની નજર આ સને ૧૯૩૧ના અંતમાં બંધ કરી તેમને પાછા મુંબઈ બોલાવી પ્રેસ ઉપર પડી અને તેમણે સારે એ સહકાર આપે. લીધા. કંપનીના જનરલ મેનેજરે સને ૧૯૩૬ માં રંગના ધંધા ઉપરાંત સામાજીક ક્ષેત્રે પણ તેઓ સારે રસ લે છે. વેચાણ વિભાગમાં મૂક્યા. વરસેથી ધંધા માટેની સેવેલી ૧૯૩૬-૩૮માં મુંબઈ બ્રહ્મભટ્ટ મંડળના મંત્રી તરીકે સેવાઝંખના પૂરી થાય તેવા સંજોગો મંડયા. ખંત અને શ્રમપૂર્વક કાર્ય કર્યું. ૧૯૪૬-૪૭ ના કોમી હુલ્લડ પ્રસંગે તેમના રંગની ટેકનીકલ બાબતને અભ્યાસ ન હોવા છતાં તેમણે | માટુંગા વિભાગની સંરક્ષણ સમિતિના પ્રમુખ તરીકે હતા. તે જાણી લીધી, જે તેમને ભવિષ્યમાં ધંધામાં ઘણી ઉપયોગી સને ૧૯૫૩માં એક વખતના કેન્દ્રના પ્રધાન શ્રી એમ. સી. નીવડી સને ૧૯૪૦ માં નેકરીનું રાજીનામું આપી પિતાને રેડ્ડીની આગેવાની નીચે યુ. એન. ઓ ની ફુડ એન્ડ એગ્રીસ્વતંત્ર ધંધો શરૂ કર્યો. ઓફીસના ઉદ્ઘાટનના દિવસે કે- કલચર એરગનાઈઝેશનના તેના પ્રેમ (ઈટાલી) અધિવેશનમાં નીના દરેક યુરોપીયન ઓફીસરે હાજર રહી શુભેચ્છા દર્શાવી નિરક્ષક સભ્ય ( OBSERVER MEMBER) તરીકે ધીરજ અને શ્રમપૂર્વક દિનપ્રતિદિન પ્રગતિ કરતા ગયા તે ગયા હતા અને તેની ઓરડીશન સબ કમીટીમાં ભાગ સમયે રંગબજારમાં ઘણા નવા વેપારીઓ દાખલ થયા અને લીધે હતે. સને ૧૯૪૩ માં શ્રી બ્રહ્મભટ્ટ વિદ્યોતેજક મંડળના તેમાનાં ઘણુ અનુભવી અને ધંધાકીય લાગવગ વાળા હતા. વડોદરામાં બંધાતા છાત્રાલયના મકાનમાં સેન્ટ્રલ હેલ બાંધવા જુના સ્થાપિત હીતેને આ રૂછ્યું નહિ. લાગવગ વાપરીને રૂ. ૨૦૦૦)નું દાન આપેલું શ્રી બ્રહ્મભટ્ટ વિદ્યોત્તેજક મંડળના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy