SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સદન' ક એશિયામાં આગળ વધેલાં ) ઈ. સ. પુર્વે ૭૦૦ ના અરસામાં મિક્રિસ લે એ એક મજબૂત “ ઈરાની અને સામ્રાજય સ્થાપ્યુ અને રાજધાની એક બતાના શહેરમાં રાખી જયારે પર્શયને એ પણ પોતાનું અલગ સામ્રાજય સ્થાપી તેની રાજધાની પ્રારંભમાં સુસા અને પાછળથી સિધ્ધોલિસમાં રાખી જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ તેઓ બુખારા અને સમરક'દી હર દક્ષિણ તરફ આગળ ધપવા લાગ્યા માં લોકાને ત્યાંની ભૂમિમાંથી સોનું રૂપ' સીસુ લેખડ તાંબુ હીરા અને આરસના કિંમતી પથ્થરો સાપડયા ! અને ટેકરી પરના ફળદ્રુપ પ્રદેશ પર ઓગળતા બરફના પાણીના સિંચન થી ખેતી પણ વિકસાવી. ઇરાની સામ્રાજ્યના રાજકીય ઇતિહાસ અને ભારત પર આક્રમાં । ઇરાનના રાજકીય ઇતિહાસના સૌથી પ્રથમ સમ્રાટ દીવાસીસ હતો. અને તેણે સૌ પ્રથમ પેાતાનું પાટનગર અને રાજમહેલ બાંધ્યા હત। લશ્કરી સંગઠિત કરી તાકાત વધારી પડોશમાં ભાવેલાં. શિસયિન ( મેસોપોટેમિયાના પ્રદેશનું સાચાપ ! સામ્રાજ્યે વારંવાર કરેલાં આક્રમોને લીધે યુદ્ધના અનુભવમાંથી સહાર કરવાની તાકાત સ” ! ત્યારપછી આવ નાર રાજવી સીએ કકારીને અખિલાનની રાજધાની નિર્ન વાહનો નાશ કરી. પાતાનુ શાસન પર્શિયા મિડીયા અને એસિરિયા ઉપર સ્થાપી દીધું અને એક નાનકડા રાજ્યને સામ્રાજ્યમાં પલટી નાખ્યું. ઈ. સ. પૂર્વે ૬૦૦ આજ ર સામાં પિયાની ખડક સાયરસ નામના શિક્તશાળી રાજા ગાદી ઉપર નિર્નવાહના પત્રન બાદ ૬૦ વર્ષ પછી ) ઇ. સ. પૂર્વે પપરમાં આવ્યો અને ઈ. સ. પૂર્વે પ૮ સુધી એટલે કે ૩૫ વર્ષ સુધી તેવું રાજ્ય કર્યુ. તેણે મિડિયા સામ્રજ્ય પાસેથી પોતાનું રાજ્ય (પર્શિયા) પાછુ મેળબુ પેાતાના લશ્કરો વડે લિડિયાના રાજા ક્રેસસ પર આક્રમણ કરી પાટનગર સા`િસ જીતી લીધું અને તે પછી એશિયા માઇનોરના દક્ષિણ કિનારો પણ જીતી લીધો. એબિલેશનના નગરની મજબુત દિવાલે નાડીને તેના લશ્કરે પ્રવેશ કર્યો. સાયરસે પાટનગર તરીકે પસારગાઢી શહેરને પસદ કર્યુ ઈ. સ. ધ્વની આ છઠ્ઠી સદી દરમિયાન જ સાયન્સે ભારત ઉપર આક્રમણ કરી વાયબ્ધ સરહદે આવેલા ગાંધારનો પ્રદેશ જીતી લીધે। વિશ્વવિખ્યત ઇતિહાસકાર ડુરાડોટસ નોંધે છે તે પ્રમાણે સાયરસ એકેમેનિયન વંશના રાજા હતા અને તેણે અધાનિસ્તાનના કપિસા શહેરને નાશ કર્યાં હતા. તેમજ ભારતના ગાંધાર પ્રદેશ પર હુમલા કર્યાં હતા અચાનક થયેલાં આક્રમણને પહેાંચી વળવા ગાંધારના રાજા સુકકુસીએ મગધના સંચારની સહાય માંગી હતી. પરંતુ સમયસર મદદ ન મળવાથી ગાંધાર ગુમાવવું પડ્યું' ! તે પછી સાયરસના પુત્ર કેમ્બેસીએ ( ઇ. સ. પૂ. ૫૨૮ થી ૫૨૧) પ્તિ જીતવા સિવાય હું ઈ. સ. પૂ. પપમાં આ Jain Education International ૬૩ હું કોઇ જ પરાક્રમ ન કર્યું... મગજની બિમારીને કારણે મૃત્યુ પામતાં તેની જગ્યાએ તેના શક્તિશાળી પુત્ર રાયસ હું ઇ. સ. પૂર્વે પ૧ થી ૪૮૫) ગાદીએ આવી તે વહીવટીતંત્રમાં નિપૂણ, વિચક્ષણ, ન્યાયી અને દયાળુ હતા. આ મહાન હરાયો પોતાના મિત્ર કાયલેકસની દોરવણી નીચે તાલીમ પામેલાં અને શસ્ત્ર સજ્જ સૈનિકે સિંધુ નદીના તટ સુધી ભારતની વાયબ્ધ સરહદે આવી પહોંચ્યા શક્તિશાળી લશ્કરને લીધે તટ પ્રદેશના વિસ્તારો દરાયસે કબજે કર્યાં. સિંધુ અને પંજાબના કેટલાક પ્રદેશ જીતી લઇને કરાની સામ્રાજ્યમાં ભેળવી દીધા. અને તેના ડીવટ રાજધાની પેસિ પાત્રીસમાંથી કર્યા મડયો દરાયસે કોતરાવેલાં શિલાલેખા આ બાબતની સાક્ષી પૂરે છે. ગ્રીક ઇતિહાસકાર હિરોડોટસના મત મુજબ ૨૦ સત્રપી ( સુખામાંતા)ના બનેલાં રાયસના ઈરાની સામ્રાજ્યમાં હિંદ પ એક સંત્રી હતા અને રાજ્યની કુલ આવકના ૩ ભાગ દરાયઝને પ્રતિ વર્ષ સોનાના રૂપમાં હિંદમાંથી ) મળતો હતો ? કરાયાના પુત્ર અસીસ (ઇ. સ. પૂ. ૪૮૫ થી ૪૬૫) સમયમાં હિંદુ ઉપર ઈરાનીનુ વસ્વ વધારે તુ એવું જ નહિ પરંતુ શ્રીસની ધરતી પર થયિતી ખેલાયેલ અને સેક્રેમિસના શુધ્ધા સાપે બસીસની દોરવણી નીચે વિડી સૈન્ય પણ સૌની સાથે લડવુ ! આ સૈન્યમાં મુખ્યત્વે વાયખ્ય સરહદના હિંદીના અને ગાંધાર પ્રદેશના સશક્ત લોકો હતા, અસીસના અનુયાયીએ ( અર્વાંઝ સિસ વગેરે ) નું ભારત પર અધિપત્ય કેટલો સમય રહ્યું, તે નિશ્ચિત રૂપે કહી શકાય તેમ નથી. સભવ છે કે ઇ. સ. પૂર્વે ૩૨૭ ની આસપાસ ( હિંદ પરના શિકારના આક્રમણ સમયે ) ઇરાની આની ભારત પરની સત્તા નબળી પડી હશે. અને તેમણે ભારત ગુમાધ્યુ હશે ને કે તે સમયે ભારતની વાયબ્ધ સરહદે આવેલાં તક્ષશિલા, મેટાં અને નાના પારસના રાષા, કઠણ રાજ્ય. અક ( રાજધાની પુષ્પ કલાવતી ), માલવ, શુદ્રક વગેરે પરસ્પર અગડતાં રહેતાં હોવાથી રાજકીય પરિસ્થિતિ કાંઇ બહુસારી નહોતી અને તેથી જ મેસિડો નિયાના ગ્રીક રાજવી સિક ંદરે તેને લાભ ઉડાવ્યો. ( ઇરાની આક્રમણની ભારતીય સભ્યતા પર પડેલી અર ઈરાની આક્રમણને કારણે અને ભારતમાં સ્થપાયેલાં ઈરાની સમાન્ય ની સ્થાપના ને લીધે રાનીશ્રા પાર તથા ભારતીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા. પરિણામે ભારત અને પશ્ચિમના દેશે। વચ્ચે સબંધે સ્થાપાયા. અલબત્ત, આ સબંધો ફક્ત હિંદની બાહ્ય સરહદ પૂરતા મયરત હતા છતાં તેની પડેઞી વ્યાપક અસરો પરત્વે આપણે ઉપેક્ષા ન સેવી શકીએ. આ અસરામાં મુખ્યત્વેઃ - ( i ) ઇરાની આક્રમણને લીધે વાયવ્ય હિંદના કેટલાક પ્રદેશ ઈરાનના સીધા અંકુશ નીચે. આવ્યા હતા, જીસીસની નેતાગીરી નીચે હિંદી સૈનિક પીક લશ્કર આમે લડયા હતા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy