SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ જોવા મળે છે. તેનાં મંદિરે પણ સમગ્ર ભારતમાં માત્ર એ ત્રણ જ છે, જેમાંનું એક મંદિર રાજસ્થાનમાં અજમેર નજીક પુષ્કરરાજમાં આવેલુ છે. વસ્તુતઃ તેની પુજા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિના એક દેવ તરીકે જ થાય છે. પુરાણુ ગ્રંથેામાં આ દેવની અનેક કથાએ આવે છે. વિષ્ણુ વિશ્વ ને રક્ષક, પાલક અને પષિક દેવ છે વિશ્વ ના વિકાશના તે આધાર છે. વિશ્વતા વિકાશમાં જયારે જયારે અવરોધ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે કાળ તથા પરિસ્થિતિને અનુરૂપ વિવિધ રૂપે! ધારણ કરી તેને દુર કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાયુ છે તેમ; यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानम् धर्मस्य तदात्मानं सृजाम्यहम् ।। હું ભારત ! જયારે જયારે ધર્મના નાશ અને અધમની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું મારી જાતને પ્રગટ કરૂ છું, આમ સૃષ્ટિનુ રક્ષણ અને વિકાશ કરવા માટે વિષ્ણુ વિભિન્ન રૂપે અવતરે છે. હિન્દુધમ માં તેના દશ અવતારો વર્ણવ્યા છે – મત્સ્યાવતાર, કર્મ, વરાડુ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, યુધ્ધ અને કલ્કિ બૈ ણવા તેના આ જૂદા જૂદાં રૂપાતુ પુજન કરે છે. વિષ્ણુ વૈષ્ણુવસ ંપ્રદાયને આરાધ્ય દેવ હોવા છતાં તેની વિષ્ણુ રૂપે પૂજા ઘણા જ અલ્પ પ્રમાણમાં કરાય છે. વાસ્તવમાં તે અવતાર રૂપે વધુ પુજાય છે અને તેમાંય ખાસ કરીને રામ અને કૃષ્ણરૂપે વધારે પુજાય છે જો કે તેમાં પણ એક જ અવતારની જૂદી જૂદી અવસ્થાએની પૂજાવિધિ પણ જોવા મળે છે. ઉપરોક્ત મુખ્ય ત્રણ રૂપા ઉપરાંત ઇશ્વરનાં બીજા અનેક રૂપાને જૂદા જૂદા દેવા તરીકે હિન્દુધર્માંમાં સ્વિકાર કરવામાં આવ્યા છે. વેદમાં આવા અનેક દેવાનાં સ્તોત્રા જોવા મળે છે. અઢીતિ, વિશ્વકર્મા, પ્રજાપતિ, હિરણ્યગર્ભ, ત્વષ્ટા, ઘૌષ, અગ્નિ, વરૂણ, મિત્ર, ઈન્દ્ર, સવિતા, પૂષા, સૂર્ય, અશ્વિનૌ, યમ, રૂદ્ર, મરૂત, વાત, પર્જન્ય, ઉષા, વાતાસ્પતિ, ક્ષત્રપતિ, બ્રાહ્મણસ્પતિ, સા, શ્રી આપઃ સરસ્વતિ, ગંગા, ઇલા, ભારતી ઇત્યાદિ અનેક દેવાના ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. આ તમામ દેવાના કોઇ નિશ્ચિત કાર્ય પ્રદેશ હાય એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ છે જેનું સ’રક્ષણ કરવાની તેમજ વિકાશની જવાબદારી જે તે દેવની છે. 2 ટના રક્ષણ અને વિકાસમાં મદદ કરવી તેમની ફરજ છે. જે કોઈ તેની મદદ માગે છે તેની વારે તે જાય છે પરંતુ મદદ માગનારે પણ ચેાગ્યતા કેળવવી પડે છે. ઇશ્વરનું ત્રીજા' સમુદ્ગુણ રૂપ ‘શિવ’ ‘રૂદ્ર’ યા ‘મહેશ’ તરીકે ઓળખાય છે, તે સુ ષ્ટની સહારક સૃષ્ટિ છે. વિશ્વમાં જયાં જયાં વિનાશ થાય છે ત્યાં ત્યાં શિવ' શકિતનાં દશન થાય છે: તે વિનાશક હેાવા છતાં કલ્યાણકારી દેવ તરીકે પુજાય છે, કારણ કે તેના સંહારની પ્રવૃત્તિનું લક્ષ્ય વિનાશ નથી, પરંતુ વિકાશ છે. તે વિનાશ કરવા માટે જ વિનાશ કરતા જૈનધર્મ ની ઈશ્વર વિષયક માન્યતા બધા ધર્માં કરતાં નથી, પરંતુ વિકાસ માટે વિનાશ કરે છે. તેના વિનાશ વિકાકંઇક જૂદા જ પ્રકારની છે જૈનધમ જીવ અને અજીવ નામનાં શનું જ નિષેધાત્મક રૂપ છે. અને આથી જ તે કલ્યાણકારી અનંત અને અનાદિ તત્ત્વાના સ્વિકાર કરે છે. આ ચેતન અને દેવ તરીકે પૂજાય છે. જડ તત્ત્વાનો કોઈ સર્જક નથી. સમગ્ર વિશ્વ અને તેના પદાર્થો આ એ તત્ત્વાના સયેાજનનુ પરિણામ છે અને જો આમ જ હોય તો સૃષ્ટિના સર્જન અને વિનાશ માટે ઇશ્વરના અસ્તિત્વને સ્વિકાર કરવાની કોઈ આવશ્યકતા ૨ તી નથી આમ જૈનધમ ઇશ્વરના અસ્તિવને આવશ્યક લેખના નથી. આ માટેની તેની દલીલોને ટુંકમાં નીચે મુજબ રજૂ કરી શકાય. Jain Education Intemational ઋગ્વેદમાં વર્ણવેલ વિવિધ દેવા પ્રકૃતિનાં વિભિન્ન તત્વોને પ્રગટ કરે છે આથી કેટલાક વિચારકો વઢકાલિન હિ દુ ધર્મને પ્રકૃતિ પૂજક તથા બહુદેવવાહી ધ' તરીકે ઓળખાવે છે. પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. વાસ્તવમાં બ્રહ્મ જ પ્રકૃતિ તથા તેનાં વિભિગ્નિ રૂપામાં પ્રગટ થયેલા છે, આથી પ્રકૃતિના એક તત્વ રૂપે પુજાતે દેવ બ્રહ્મનુ જ એક રૂપ છે. ઋગ્વેદમાં જ્યારે સૂર્યની પુખ્ત થાય ત્યારે તે પ્રકૃતિનુ છે. એક અંગ ન રહેતાં પરમ પ્રકાશમાન પરમાત્માનુ' પ્રતિક બની જાય છે. એ જ રીતે અન્ય દેવેશનુ પણ છે. આ ધી હિન્દુધર્મને પ્રકૃતિ પૂજક કહેવા ઉચિત નથી. ઉપરાંત તેને બહુદેવવાદી પણ કહી શકાય નહિં. હિન્દુધર્મમાં બાહ્યરુપે દેખાતી વિભિન્નતામાં અપૂર્વ એકતા રહેલી છે. સ્વય ઋગ્વેમાં જ કહેવામાં આવ્યુ છે કે: દોલા વિપ્રા: વહુઁ ધા યતિ' એટલે કે સતૂ તત્વ માત્ર એક જ છે પરંતુ વિદ્વાને તેને ભિન્ન ભિ ન નામથી આળખાવે છે પ્રેફેસર મેકસમૂલર પશુ ઋગ્વેદમાં એક જ પરમાત્માના વિચારનું સમર્થન કરે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની કક્ષા અને અધિકાર મુજબ ઇશ્વરને સમજે છે અને તે રૂપે તેની આરધના કરે છે. તેની ગમે તે રૂપે આરાધતા કરવામાં આવે પરંતુ અંતે તે એક જ પરમાત્માની આરધના છે. ગીતામાં શ્રીકૃષ્ણના મુખે કહેવાયુ છે તેમ ચે યથામામ પ્રવતે સારતીય મત્તાન્ત્રઝુન એટલે કે જે મને જે રૂપે ભજે છે તે રૂપે હું તેની સમક્ષ પ્રગટ થાઉં છું. આમ હિન્દુધમ વાસ્તવમાં એકેશ્વરવાદી ધમ તેને પ્રકૃતિપૂજક તથા બહુદેવવાદી કહેવામાં સૂક્ષ્મ અને સવ ત્રાહી ષ્ટિકોણના અભાવ છતા થાય છે. જૈનધમ ૧. ઈશ્વરને સૃષ્ટિના સર્જક તરીકે સ્વિકારી શકાય શકાય નહિં. જો તેને સર્જક તરીકે સ્વિકારવામાં આવે તે તેનામાં સજ કની ઇચ્છા ના સ્વિકાર કરવા પડે. અને જો ઇશ્વમાં સર્જન કરવાની ઈચ્છાના સ્વિકાર કરીએ તો તે અપૂ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy