SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ભુવનેશ્વરના પ્રાચિન મંદિર સમુહ શ્રી પ્રભાશંકર ઓઘડભાઇ સોમપુરા ભારતના પૂર્વ કિનારા પરનું એરિસાકલિંગ પ્રાચિન કલિંગ ઉડીયાના આ મંદિરે નવમી શતાબ્દીથી બારમી છે. કલીંગ દેશને જીતવા અશકે મટી લડાઈ કરેલી તેમાં શતાબ્દી સુધીના કાળના છે. લાખો મનુષ્યની હીંસા થયેલી. પાછળથી અશેકને તેને પશ્ચાતાપ અંદગી સુધી રહ્યો. ભુવનેશ્વરના મુખ્ય તિર્થરાજ મંદિર લિંગરાજનું છે. આ પ્રસાદ પૂર્વાભિમુખ છે. ગર્ભગૃહ ૧૭/૧૭ ના અંદાજ એ દેશમાં સાતમી, આઠમી, નવમી સદીમાં કેસરી વંશના છે. વચ્ચે છો’/છા” ની જળાધારી પર રફ બેડું નીચુ લીંગ વેદિક સંપ્રદાયના ચૂસ્ત અનુયાયી રાજાઓ થયા. ત્યાં યયાતી છે. મંદિર આગળ (૧) જગમેહન (૨) નાટય મંડપ (નૃત્ય નામે પ્રસિદ્ધ રાજા થયેલ આ કેસરી વંશના રાજાઓએ મંડળ) (૩) ભેગ મંડપ છે. આવા મેટા મૂળ મંદિર પર ભુવનેશ્વરને કાશી બનાવવાનું ભગીરથ પ્રયાસ કરેલે રિલેક- એકાંડી શિખર છે મંડપ ઉપર ફાસના છાજલીના થરવાળી નાથના નામે આ તિર્થ વસાવવામાં આવ્યું. ત્યાં બધા હિન્દુ છે. મંદિરને ફરતો ઉચ્ચે મજબૂત કિલે ત્રણ દ્વારવાળે છે. તીર્થના સાતેક હજાર મંદિરમાં નિર્માણ કરાવેલા બ્રહ્મા વિષગુ લીંગરાજના મૂળ મંદિરની બાહ્ય દીવાલ મંડોવર થરવાળા મહેશ સૂર્ય શક્તિ આદિ સનાતન ધર્મના પ્રત્યેક શાખાને કુંભ કળશે કેવાળ ચંચિકાના થરને છે. પહેલી જંધા દેવસંપ્રદાયોને એકત્ર કરવાનું ભગીરથ પ્રયાસ કલીંગ દેશે કરેલે રૂપના ગોખલાવાળી છે તે પર દેઢીયાના ઉપર ત્રણ થરના તે શહેર દેવને સમર્પણ કરેલું. બુદ્ધ ધર્મના પ્રતિકાર રૂપે બાંધણ પર બીજી જંધાના દેવરૂપે ગોખલાઓ પર ત્રણ મંદિર નિર્માણ કરેલા. થરની છાજલી વાળી અલંકૃત ફાસના છે. જંઘામાં કાર્તિક સ્કંદ. પાર્વતી ગણેશ તેમજ શીવના યાદી વાર દે મેટા ઊભા હાલ ભુવનેશ્વરમાં છુટા છવાયા સેંકડો મંદિરો કે ઈ ઉત્કીર્ણ છે. અંતરાળમાં સિંહ વ્યાલના સ્વરૂપ છે અને દેવખંડિત હાલત માં અને ચેડા અપૂર્ણ અવસ્થામાં સાંગોપાંગ ડગનાઓના સ્વરૂપ છે. ઉભેલા છે લીંગરાજ અને રાજરાણીના મંદિરે મુખ્ય ગણાય લીંગરાજના ભવ્ય મંદિરની આસપાસ દેઢશો મંદિરનો કલિંગ ભુવનેશ્વરના કેટલાક પ્રાસાદો એકાંડીક છે તે સમૂહ છે લીંગરાજ મંદિર ભવ્ય છે તેવા જ તેમાં ત્રણ બધાના ઉપાંગે ઓછા નીકાળાવાળા મંદિરે એકાંડીક છે. મંડપે આગળ છે. વિશેષ સમદલ ઉપાંગોવાળા પણ ચેડા છે. પ્રાસાદ રચનામાં ગર્ભગૃહ ફરતે બ્રહ્મધરના તળ દર્શન જુઓ ભુવનેશ્વરમાં બિન્દુ સરોવર ખોદાવી તેમાં ભારતની તેના આગળ મૂળ પ્રાસાદના પગે અને મંડપના ઉપાંગો પવિત્ર નદીઓ કુંડે સરવરે. સંગમ સ્થાનના જળ એ જેટલો કોપી અથવા શલીલો તટ હોય છે. અહીં મંડપને કે સરોવરમાં વિધિથી પધરાવી બિન્દુ સરોવરમાં પાપનાશક જગમેન કહે છે તે ગુઢ મંડપ છે તેનાથી આગળ નાટય શક્તિ આણેલી. મંડપ (નૃત્ય મંડપ) પણ દીવાલે વાળ હોય છે તેથી આગળ અહીંના સ્થાપત્ય કળા કારીગરીથી ભરપૂર છે. નર્તકી, ત્રીજે મંડપ ભેગ મંડપ પણ દીવાલોથી આવૃત હોય છે. દેવાંગનાઓ, દેવ, દેવીએ દીગ્ગાની મૂર્તિઓ સુંદર ઘાટીલા મેટા લોગરાજ અને અનંત વાસુદેવમાં આ રીતે અંગવાળા સ્વરૂપે છે. નાના પ્રકારના અંગ મરેડ, હાવભાવ રચના છે. તેમાં લીંગરાજના મંડપની મધ્યમાં ચાર વાળા છે. તેમાં ભોગ વિલાસના અશ્લિલ મૂતિઓ મેટી તંભે ઉભા કરેલા હોય છે. અહીં એક મંડપવાળા પણ મંદિરો સેંકડો જયાં ત્યાં કરેલી આ પ્રદેશમાં જોવામાં આવે છે. મનાય છે તેને કયાંયે ચાકીવાળા હોતા નથી સમુખ પ્રવેશ દ્વાર છે કે આ પ્રદેશમાં વામમાગી સંપ્રદાયનું પ્રાધાન્યત્વ હશે. હાય છે. કેટલાય મંદિરોના ચણતરમાં બીલકુલ ચુનાનો ઉપયોગ નથી દશમી સદી સુધીના મંડપની વચ્ચે ચાર સ્તંભ ઉભા થયેલે પથ્થર પર પથ્થર ચેકસ રીતે ફીટ કરેલા છે તે થતા તે પછીના કાળમાં વચ્ચેના ચારસ્તંભે કાઢી નાખી ગોળ ખુબી છે. વિતાન ઘુંમટ મંડપ પર કરવાની પ્રથા ચાલી આ પ્રથા ભુવનેશ્વરથી ત્રણેક માઇલ ઉદયગીરી ખંડગીરીને નીલ- સૌરાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મેવાડમાં શૈતાલ મંદિર અને ગૌરી ગીરી નામની ટેકરીઓ સે એક ફુટ ઊંચી છે તેમાં વેદીક મંદિરનું શિલ્પ અન્ય પ્રાસાદથી પ્રથદ છે. અન્ય મંદિર જૈન અને બૌદ્ધોની ઈ. સ. પૂર્વે ચાર વર્ષ પહેલાની ‘નાગર” શૈલીના શીખરને મળતા છે. વૈતાલનું શીખર વલભી ગુફાઓ છે. જાતિનું છે. ગૌરીનું શિખર સુંદર છે તે નાગરશૈલીનું નથી. Jain Education Intemational Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy