SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ પછી બધા કાનૂના વરાધવા છે. ખાસ વ્યવસ્થિત રીતે એ કાનૂના ગેાઠવેલાં જણાતા નથી. વળી આખા વ્યવસ્થિત એ પણ આલેખી શકાયા નથી. કાનનોમાં કેટલાંકદેખીનાં ગાબડાં ષ્ટિગોચર થાય છે. દેવાલય કે મહાલયમાંથી ચોરી કરનાર માટે રાળનો ઉલ્લેખ છે. પરન્તુ સામાન્ય નાગરિકોને ત્યાં ચાહી કરનાર માટે કઇ એગવાઈ જણાતી નથી. કદાચ બહુજ શકા રહેતી હોય એવા કાનૂનો જ આ સ્તંભ પર કોતરાયા હોય અથવા જે વધારે આવશ્યક જણાયા હોય એ કોતરાયા હોય માનવ વનના ઘણા નિયમ પ્રાએ સામાન્ય રીતે સ્વીકારી લીધેલા એકબે તેને હેર રીતે કવર કામ કરાવી સ્થાયી કરવાની જરૂર નહિં જાઇ હોય એ ગમે તેમ હાય પણ આ વ્યવસ્થિત કાનૂની પ્રથ બીલકુલ સંપૂર્ણ છે ને પ્રાચીન કાનૂનાનુ એકમાત્ર પ્રતિક છે આ કાનૂની ગ્રંથમાં પહેલી કલમ છે; ‘· એક મનુષ્યે બીમનુષ્યને દુઃખ દીધું હોય અને તેમ કરવા એને કોઈ કારણ નહેાય તે એવા દુ:ખ આપનાર આદમીના વધ કરવામાં આવશે. આ આપણને દેખીતી રીતેજ કડક કાનૂન લાગરો પરંતુ એક વાત યાદ રાખવી જોઇ એ કે પ્રાચીન કાળમાં દંડ કે કેદની સજા કરવાને બદલે માટે ભાગે દેહાન્ત દંડની જ સજા કરવામાં આવતી આમ કાનૂની મુકદમામાં કોઇ ખાટી ઝુબાની આાપે તો તેનો પણ બંધ કરવામાં આવતે ધરડ ચારી કરનારને પણ દેડાંત દંડની સજા ફરમાવવામાં આવતી. જે સ્થળે પરાધ કર્યો હોય તે સ્થળે જ એના વધ કરવામાં આવતો ને ત્યાંજ તેના મૃતહને દાટી દેવામાં આવતા. ધારીના માલ રાખનાર નાસી છૂટેલા ગુલામને અઝા માલિકને સુત કરવાને બદલે તેને આશ્રય આપનારનો વધ કરવામાં આવતા તેમજ આગ હેાલવવા જવાના બહાને આગથી ભસ્મીભૂત થયેલી મીલ્કતમાંથી બચેલા માલિકને માલકાંમાન ઉપાડી જનાર ને ને એજ આગમાં નાખી દેવામાં આાવતા. કોઈ શ્રી પપુરૂષના પ્રેમમાં પડી. પોતાના પિતની હત્યા કરતા તેના દવા શરીર પર સર્પ વીટાળવામાં આવતા દારુ વેચનાર ને ત્યાં દુઃખી માણુરો જઇ ચઢે તો તેમને પકડી • માટે ઘર કે રવાના કરવામાં ન આવે તે એ દારૂ વેચનારને જ મારી નાખવામાં આવતો C કેટલાક કિસ્સાઓમાં કસોટીએ ચડાવવાની ઢબે મુકતા ચલાવવામાં આવતા તે પિરીત ચી પર પુરુષની સોડમાં ભરાયેલ દેખાય તો. બન્નેને બે બાંધી પિયેગરીમાં ભેળા ફેંકી દેવામાં આવતાં. ' એવા એક શિલાલેખ છે. પરન્તુ અન્ય પુરુષની પત્ની પ્રત્યે બીજા પુરુષના કારણે અનિર્દેશ કરનાર નીકળે તો એને પોતાના પતિ ખાતર ગર્વિત્ર નદીમાં ભૂસકા મારવા પડના એ. બધી જાય તે. અને નિર્દોષ લેખવામાં આવતા. પરંતુ તે જે ડૂબી જાય તો ખરેખર એ પરાપી હતા એ વાત સિદ્ધ થતી : અને થયેલી સન્તને લાયક ગણાતો એ તેવી જ રીતે કોઇ મનુષ્યને મૂડ મારવામાં આવી એમ તે Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય સ્મિતા ભાગ-૨ કહે તો એ પશ્ચિમ નદીમાં કુદી પડતા તે નક્કી તેને પોતાના ઉદરમાં સમાવી લેતા તેવા કહેવાતા મૂડ મારનાર ને તેવુ મકાન સુપ્રત કરવામાં આવતુ પરન્તુ જે પેાતાને કોઇએ મૂ મારી છે એમ કહેનાર પવિત્ર નીમાંથી બચી બહાર નીકળે તો મુડ ચારને વધ કરવામાં આવતો અને નીમાં મુઢી પડનારને મૂડ મારનાર મિલ્કત સુપ્રત કરવામાં આવતી. નીવડતા તેના પતિ તેને છૂટાછેડા આપવા હક્કદાર હતો પરંતુ સામાજીક સ’બધાની વાત કરીએતે જો કેઈ સ્ત્રી વાંઝણી અને પીયર પાછી વાળતાં પહેલાં એ કીધેડો પહેરામથી પરત અને પિત તિ દારી દાખવે તે બધું ફક્ત તેને છૂટા કરવા બંધાયેલા હતા. ગૃહિણી જો ઘર વ્યશ્ચિત ન રહેલા છેડા આપુ છુ” એટલા શબ્દોજ ઉચ્ચારવાના રહેતા અને પત્નીએ પહેરામણી પાછી માગ્યા સિવાય તેના બાપને ઘેર ફરવું પડતુ. પરંતુ પત્નીથી કેવળ કંટાળ્યા હોયએ કામ્બુસર પતિ પત્નીને છૂટાછેડા આપી શકતા નહિ પરંતુ જે જીવે ત્યાં સુધી એનુ ભરણપોષણ કરવા બંધાયલાં હતા. સ્ત્રીએ પ્રતિ હુમડી દાખવવા ઘણા કાના વામાં આવ્યા હતા. કઈ સ્ત્રી પેાતાના પ્રતિ પ્રતિ અતિશય ધૃણા દાખવે અને કહે તું મને રાખવા. દાર નવી તો તે શ્રી પોતાની પહેરામણી પાછી મેળવી પોતાના પીચર પાછી વળી શકત પરંતુ એણે પતિની ફિરયાદનું કોઇજ કારણ ન આપેલું. હાવુ એઇએ. યુદ્ધમાં પતિ કેદ પકડાયા દાય અને કોઈ સ્ત્રી અનાય બની હોય તે એ બીજા પુરુષનું ઘર માંડી શકતી. પરંતુ જે ઘેર પાછા વળવું પડતુ, પ્રથમ પતિ મુક્ત થાય ને ઘર આવે તે તેની પત્નીએ તેને આંખ સાથે આંખ’પ્રાચીન કાનન સિદ્ધ કરતા કાનના પતુ હતા. આમ એક વ્યક્તિએ એક સ્વતંત્ર આદમીની આંખ ફાડી નાખી હોય તો તેની આંખ પણ ફાડી નાખવામાં આવતી. ઇનુ પોતાના સમકક્ષીના દાંત તોડી નાખ્યો હોય તો તેના પણ દાંત તેડી નાખવામાં આવતા પરંતુ અહી કોઇ ભેદભાવ કામ કરી જતા ઈજાના બગ બનનાર હલકા વના કે ગુલામ હાય તા તેને કે તેના શેડને ફ્કત આર્થિક વળતરજ આપવામાં આાવનું શસ્ત્રક્રિયા એખત્રી ધધા લેખનો એ અંગેનો કાનન આ પ્રમાણે હતેા કે તે કંઈ તમીમે એ સક્રિયા કરે અને નદી મૃત્યુ પામે અથવા ગળમાં શક્રિયા કરતાં દઢી આંખ ગુમાવે તે શસ્ત્રક્રિયાદી કરનાંર ડોકટરના હાથ કાપી નાખવામાં આવશે. ' ગ્રંથના લગભગ અન્ત ભાગમાં આવી ધાષણા છે. ' રાજમાર્ગ પર કોઈ મનુષ્યને માનવા સાંઢ મળે ! અને શીગ મા ! એને મારી નાખે તો એના કઇ ઉપાય નથી.' અને છેડતી કલમ જોઈએ ' ને ગુલામ પતાના શેઠને કહે તમે મારા માલિક નથી તો એ માર્વિક ગુલામના કાન કાપી નાખવા હકકદાર છે. તે ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy