SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ 3८७ પ્રાચીન ભારતની આ મહાન સંસ્કૃતિને કાળનાં અનેક કદી નહિ ઈ છે કે આ સ્ત્રોત સુકાઈ જાય. એટલે જ વરણ પડ નીચેથી સંધી પુનર્જિવિત કરવાનું માન અંગ્રેજ સંશોધન ને આદર્શ આપણી સામે રાખવામાં આવ્યો હતો. આપણી કારને ફાળે જાય છે. મેકસમૂલર, એચ. એચ. વિલ્સન અને રાજનિતિક સ્વતંત્રતા દ્વારા જ ફરીથી આધ્યાત્મિક સ્વતંત્રતા સર વિલિયમ જેન્સ જેવા યુરોપીય વિદ્વાનોએ ભારતના આ પ્રાપ્ત થશે. સંતે અને ઋષિઓની આ ભૂમિ ઉપર પ્રાચીન ગરવા અતીતને ખજાનો દુનિયા સમક્ષ ખુલે કરી આપે. વેગને અગ્નિ ફરીથી પ્રજવલિત થશે અને લોકેના હૃદય ભારતે આજે ઘણા ક્ષેત્રે પ્રગતિ સાધી છે. અને સમગ્ર વિવે સનાતન પુરૂષોના સાન્નિધ્યમાં ઉન્નત બનશે”....... પણ અવનવાં ક્ષેત્રોમાં અવનવીન સિદ્ધિઓ હાંસલ કરી છે. અને જ્યારે એમ થશે ત્યારે “ સાવિત્રી ” ની વાણીમાં યંત્રવિજ્ઞાનના યુગથી પણ આગળ અવકાશ યુગ-Space Age આપણે સૌ બેલી ઊઠીશું કેમાં આપણે પ્રવેશી તૂક્યા છીએ. અને તેથી જ err Rા મHT | ‘અને પૃથ્વી થાશે પ્રગટ ગૃહ આત્મા પરમનું!” જા તવ : ઘg વિશ્વ: – બધી જ દિશાએથી ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ , એ વેદના આર્ષદૃષ્ટાનું આપણને સતત મરણ ભારતની પ્રખ્યાત મીલે રહે એ ઈષ્ટ છે. રાષ્ટ્રપિતા ગાંધીજીની વાણી એ બાબતમાં ! સાથે ઉર પણ કરે છેઃ “મારા ઘરનાં બારી બારણાં બંધ છે ગાર્ડન, આઈ. સી. જી., ઝેનીથ તથા જગદંભા વિ. કરીને હું અંદર પુરાઈ રહેવા માગતો નથી. દેશેદેશની સંસ્કૃતિને! મીલની લેઇટેસ્ટ ડીઝાઈનની સાડીઓ તથા વાયુ મારા ઘરની આસપાસ છૂટથી વાય એમ હું ઈચ્છું છું.” – ૩ પણ એ વાયુ મને પોતાને જ ઉડાડી મૂકે એ મને મંજૂર શકી છે. નથી ભારતીય સંસ્કૃતિએ પ્રજાપુરૂષાર્થ અને પ્રજાતિન્યના ત્રિક સાડીમાં ભેટ મળેઢી જેમ સુવર્ણયુગે જોયા છે તેમ સમયે સમયે અંધકારયુગને A બહંળની લોકથિી પણ અનુભવ કર્યો છે. તેમ છતાં શ્રી અરવિંદ શ્રદ્ધાપૂર્વક કહે છે કે : “ભગવાને ભારતની વિશેષ રૂપે આધ્યાત્મિકતાના પવિત્ર અને શાશ્વત મૂળસ્ત્રોત રૂપે રચના કરી છે, અને તે ૨૩. મે. ક. ગાંધી : “ ય ગ ઇડિયા’ તા. ૧ ૬-૧૯૨૧. રામોવાણસ માટે અવશ્ય પધારે સાવલી ગાડી ધી . સુરત જિલ્લા સહકારી સંઘ જિલ્લા પંચાયત બિલડી ગ. પહેલે માળે, દરિયા મહેલ, સુરત, સહકારી સંસ્થાઓનો વિકાસ તેના જાગૃત સભ્યો પર અવલંબે છે. મંડળીના સભ્યો, હો દેદારે અને કમિટિ સભ્યો, કર્મચારીઓ અને તેની સાથે સંકળાયેલા સૌને સહકારી પ્રવૃત્તિ, તેનું કામકાજ, ઉ દેશે અને સિદ્ધાંતે સારી રીતે સમજી શકે તે માટે સુરત જિલ્લા સહકારી સંઘ, જિલલામાં સહકારી શિક્ષણ, તાલીમ અને પ્રચાર અને પ્રકાશનનું કામકાજ કરે છે. મહિલાઓને સહકારી પ્રવૃત્તિમાં રસ લેતા કરવા માટે મહિલાઓના સહકારી શિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે. જિલ્લાના પ્રશ્નોની ચર્ચા કરી ગ્ય નિકાલ માટે પરિષદો, સંમેલનો, સેમિનાર અને શિબિરો યોજવામાં આવે છે. સહકારી સંસ્થાઓને લગતું જરૂરી સાહિત્યનું વેચાણ પણ કરવામાં આવે છે. રમણલાલ છ. ગાંધી માનદમંત્રી. પ્રબોધભાઈ ગ. જોષી ઉપાધ્યક્ષ આશાભાઈ શ. પટેલ અધ્યક્ષ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy